________________
એક ત્રીજો ભંગજ પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવો. આના સિવાય બાકીના સઘળા પદોમાં ચાર-ચાર અંગે કહેવા જોઈએ.
asizચવા શરૂચાળ સત્રરથ વિ ૧ઢમતરૂચા મા’ તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ જ્યારે પિતા પોતાના પર્યાયથી પર્યાયાન્તરવાળા થાય છે. તે તે અવરથામાં–મનુષ્ય ગતિમાં તેમને જન્મ થતો નથી. અને મનુષ્ય ગતિ શિવાય બીજી કોઈ ગતિથી સિદ્ધિ ગતિમાં ગમન થઈ શકતું નથી. તેથી અહિયાં બીજા અને ચોથો ભંગ થતો નથી. એજ કહ્યું છે કે-“મદિ नेरइया तेउ वाउ अणतरुव्वद्वा नय० पावे मणुस्सं तहेवासंखेज्जाउया सव्वे' સાતમાં નરકથી નીકળતા તેજસ્કાયિક જીવ અને વાયુકાયિક જીવ એ બધા પછીના ભવમાં મનુષ્યગતિને પ્રાપ્ત કરતા નથી. તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમીના જી પણ મનુષ્યગતિ પામતા નથી.
'बेइंदिय तेइदिय चउरिदियाणंपि सव्वत्थ दि पढमतइया भंगा' में ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને અગિયારે ૧૧ પદોમાં બધે જ પહેલે અને ત્રીજે એ બે ભંગ જ કહેલા છે. જો કે આ જ પિતાપિતાની પર્યાથી પર્યાયાન્તરિત થાય ત્યારે પછીના ભાવમાં મનુષ્ય પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. તે પણ એવા અને તે પર્યાયથી મેક્ષ પ્રાપ્ત થતો નથી. તેથી આ અવસ્થામાં તેને આયુષ્ય કર્મને બંધ અવશ્ય થાય છે.
શકા–વિકલેન્દ્રિયના સઘળા પદેમાં પહેલે અને ત્રીજો એ બે ભ હોવાનું કહેલ છે. અને ત્રીજા ભંગમાં “ર વધવું એ પ્રમાણે પદ કહેલ છે. તેઓ ત્રીજો ભંગ અહિયાં કેવી રીતે ઘટે છે?
ઉત્તર–નવાં રૂમ, નાને, મિળિયોણિચનાને સુચનાને શરૂથો મેળો અહિયાં વિકસેન્દ્રિયેને સમ્યફવમાં, આભિનિબંધિક જ્ઞાનમાં શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ હોય છે. આ કથન પ્રમાણે કહેલ છે કેમ કે–તેએામાં સમે કૃત્વ વિગેરે સાસાદના ભાવથી અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અને તે અપગત થયા પછી તેઓને આયુનો બંધ થઈ જાય છે. તેથી વિકસેન્દ્રિય જીવ પૂર્વભવમાં આયુકર્મને બંધ કરી ચૂકેલ હોય છે. અને સમ્યકત્વ વિગેરે અવસ્થામાં તેઓ તેને બંધ કરતા નથી. બાદમાં તેના ટિ જવા પછી તેઓ તેને બંધ કરવા. વાળા થઈ જાય છે. આ રીતની વિવિક્ષાથી અહિયાં ત્રીજો ભંગ ઘટી જાય છે.
“
ર્ધારિતરિવહનોળિચાળ છૂપાવર વઢમાફયા સંnt' પંચેન્દ્રિય તિર્યંન્ચ નિકેતને કૃષ્ણપાક્ષિક ૫દમાં પહેલા અને ત્રીજો એ બે ભગ હોય છે. કેમ કે-કૃષ્ણ પાક્ષિક પંચેન્દ્રિયતિય આયુકર્મને બાંધે કે ન બાંધે તે પણ તે સિદ્ધિ ગમનમાં અગ્ય રહે છે. “મિત્તે તથા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮ ૩