________________
બંધ કર્યો છે ? વત માનમાં તેના અંધ નથી કરતા ? અને ભવિષ્યમાં તે તેના ખંધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે તેના બંધ કર્યાં છે ? વમાનમાં તે તેને બંધ નથી કરતા ? અને ભવિષ્યમાં પણ તે તેના બંધ નહી કરે આ પ્રમાણે ના આ ચાર ભગા રૂપી પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ છે, આ ચાર ભગાત્મક પ્રશ્ન પુછા' એ પદથી ગ્રહણ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-અત્યંnણવત્તાર મા' હૈ ગૌતમ ! ફાઇ. એક નારક જીવ એવા હોય છે કે-જેણે પૂર્વકાળમાં નાક આયુષ્યના અંધ કર્યાં હાય છે, વમાનમાં પણ તે તેના ખધ કરે છે. અને ભવિષ્યમાં તેના મંધ કરશે.૧ તથા કોઈ એક નારક જીવ એવા હાય છે કે જેણે ભૂતકાળમાં નારક આયુષ્ય ના બંધ કર્યાં છે, વર્તમાનમાં પણ તેના અધ કરે છે, પરંતુ ભવિષ્યમાં તે તેના અંધ કરશે નહી...૨ તથા કેાઈ એક તારક જીવ એવા હોય છે કે જેણે પૂર્વ કાળમાં આયુષ્ય ક્રમના અંધકા છે, વતમાનમાં તે તેને બંધ કરતા નથી. પરંતુ ભવિષ્યમાં તે તેના બધ કરશે ૩ તથા કેાઈ એક નારક જીવ એવા હોય છે કે-જેણે કેવળ ભૂતકાળમાં જ નારક આયુષ્યના અંધ કર્યાં હાય છે. વર્તમાનમાં તેને ખધ કરતા નથી. અને ભવિષ્યમાં તે તેને અધ કરશે નહીં આમાં પહેલે ભંગ જે નારકે ભૂતકાળમાં આયુના બંધ કર્યાં છે, વર્તમાનમાં આયુ બંધ કરે છે, અને ભવાન્તરમાં જે આયુંના ખંધ કરશે. તે નારકની અપેક્ષાથી કહેલ છે.
બીજો ભગત ભવિષ્યમાં જેને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થવાની હોય છે, તેની અપેક્ષાથી કહેલ છે. ત્રીજે ભંગ વર્તમાન કાળમાં મધ કાળમાં જે માયુના બંધ નથી કરતા પરંતુ ભવિષ્ય કાળમાં તે તેના બંધ કરવાના છે, એવા નારકની અપેક્ષાથી કહેલ છે, અને ચાથેા ભગ જે નારકે પરભવની આયુષ્યના મધ કરી લીધેા હાય છે, અને બધા કાળમાં તે તેના બધ કરતો નથી અને પછીના કાળમાં જેને મુક્તિ પ્રાપ્ત થાય છે, એવા નારકની અપેક્ષાથીકહેલ છે, હ્યસ્થ વિ. નેફ્યŌ ચત્તાર મના’એજ પ્રમાણે લેસ્યા વિગેરે સઘળા પદોમાં પણ નારકે। સબધી ચાર ભંગા સમજવા જોઈ એ પરંતુ જે પદમાં ભિન્ન પણું છે, તે સૂત્રકાર સ્વય’ ‘નવાં હેરણે ક વિપ્લવ પઢમતા મળ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરે છે. કે-કૃષ્ણવેશ્યાવાળા નારકમાં અને કૃષ્ણપાક્ષિક નાકમાં પહેલા અને ત્રીજો ભગજ હાય છે, બીજો અને ચેથો ભંગ હેાતા નથી કેમકે કૃષ્ણ લેશ્યાવાળા જે નારક હોય છે, ભૂતકાળમાં તે આયુકા 'ધ કરવાવાળા હોય છે. વર્તમાનમાં પણ તે તેના અધ કરે છે. અને ભવિષ્યમાં પણ તે તેનેા મધ કરવાને હાય છે. અવજ્ઞાત, વધ્નાતિ ન મત્સ્યતિ' આ પ્રમાણેના જે ીજોભાગ છે. તે અહિયાં એ માટે હાતા નથી કે કૃષ્ણ ઙેશ્યાવાળા નારકની તિયાઁચ ચાનિમાં ઉત્પત્તી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૭૯