________________
લગ ઉપશમ વાળાને હાય છે, કેમ કે તેના દ્વારા પૂર્વકાળમાં આયુન અધ કરવામાં આવે છે. પરંતુ વર્તમાન કાળમાં તે આયુના બંધ કરતા નથી, પરંતુ જ્યારે ઉપશમ શ્રેણીથી પતિત થઇ જાય છે, ત્યારે તે આયુના બધ કરવા લાગે છે. ચેાથેા ભંગ ક્ષષકની અપેક્ષાથી કહેલ છે. ક્ષેત્રનાળે સો મનો' કેવળ જ્ઞાનીને છેલ્લા ભગ જ હોય છે. કેમકે-કેવલી વર્તમાન કાળમાં આયુના બંધ કરતા નથી. તથા તે ભવિષ્યમાં કાળમાં પણ આયુને ખધ કરવાવાળા હાતા નથી. કેમકે તેઓ સિદ્ધિમાં જવાવાળા હેાય છે. 'ત્ર' વળ જમેળ રોસન્તોત્તે, વિત્તા જૂના દેવ મળવજ્ઞવનાળે” એ જ પ્રમાણે આ ક્રમથી નેસ સોયે ગવાળા જીવામાં ખીજા ભંગ વિના બાકીના પહેલા ત્રીજો અને ચાથે એવા ત્રણ ભંગા મન:પર્યવજ્ઞાનીના ક્રથન પ્રમાણે હાય છે, અન્નાદું ય સજત્થા ગહેવા સમ્બમિત્તે' વેદ વિનાના અને અકષાયી જીવને સમ્યગ્દષ્ટિવાળા જીવના કથન પ્રમાણે ત્રીજો અને ચેાથેા એ બે ભ`ગે સમજવા જોઇએ. વેઃ રહિત અને કષાયરહિત જીવ ચાહે ક્ષપક હોય અથવા ઉપશમક હાય તેને વતમાનમાં અચુક ના બધ હેતા નથી. પરંતુ ઉપશમકતા પતિત થાય ત્યારે તેના બંધ કરશે. અને ક્ષપક તેના અંધ નહી કરે. એ અભિપ્રાયથી અહિયાં ત્રીજો અને ચેાથે એ એ ભ’ગજ હાય છે. અનોશિમિ મો' અયાગી જીવમાં અયેગી હાવાથી છેલ્લા ભંગજ હાય છે. તેતેષુ વેસુ ચત્તરિ મંના ગાય બળરોવત્તે' બાકીના પટ્ટામાં આ ઉપર કહેલ પદ્મા શિવાય અજ્ઞાનમાં-મતિઅજ્ઞાની વિગેરેમાં, સજ્ઞોપયેાગવાળામાં, આડાર વિગેરે સજ્ઞોપયેાગીમાં, સવેદમાં સ્ત્રીવેદ વિગેર વાળામાં કષાય સહિતમાં ક્રોધ વિગેરે કષાયવાળાઓમાં, સયેગીમાં મને ચૈાગી વિગેરે જીવામાં સાકારાપયેાગવાળાઓમાં અને અનાકાર પંચગ વાળાઓમાં ચારે ભગા હોય છે, તેમ સમજવું. સૂ॰ ૩।।
‘વે
નૈરયિકોં કે આયુકર્મ બન્ધ કા નિરૂપણ
‘ને ન મંતે ! ગાયુÆ. શિ. વંધી, વાધર, પુષ્કા' ઇત્યાદિ. ટીકા-ગૌતમસ્વામીએ આસૂત્રદ્વારા પ્રભુશ્રીને એવુ’પૂછ્યું છે કેભગવન્ નારકીય જીવે ભૂતકાળમાં આયુકમ ના બંધ કર્યાં છે ? વત માન કાળમાં તે તેના મધ કરે છે? અને ભવિષ્યમાં તે તેના અધ કરશે? અથવા ભુતકાળમાં તેણે તેના ખધ કર્યો છે ? વર્તમાન કાળમાં તે તેના 'ધ કરે છે? અને ભવિષ્ય કાળમાં તેના ખધ નહી કરે ? અથવા ભૂતકાળમાં તેણે તેના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૭૮