________________
બંધ કરી ચૂક્યો છે? વર્તમાનમાં તે તેને બંધ નથી કરતો ? અને ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે? આ પ્રમાણે આ “ વાત, નારિ, મરથસિ” अबन्नात् , बध्नाति, न भन्स्यतिर अबध्नात् न बध्नाति, न भन्स्यति३ अवध्नात् ,
, મરચરિજ' આ ચાર અંગે વાળે પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે તે જોવામાં ! ગળgg સંધી, ૨ રંધરૂ ચંધિરાણું હે ગૌતમ ! સમ્યમિચ્છાદષ્ટિવાળા જ પૈકી કોઈ એક જીવ એ હોય છે કે-જેણે ભૂતકાળમાં આયુ કર્મને બંધ કર્યો હોય છે, પરંતુ વર્તમાન કાળમાં તે તેને બંધ કરતે નથી, અને ભવિષ્ય કાળમાં તે ફરીથી તેને બંધ કરવા લાગે છે, તથા કેઈ એક જીવ એ હોય છે કે જેણે પૂર્વ કાળમાં આયુ કર્મને બંધ કરેલ હોય છે. પરંતુ વર્તમાનકાળમાં તેને બંધ કરતા નથી અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે નહીં. આ પ્રમાણે અહિયાં ત્રીજે અને ભંગ પ્રભુશ્રીએ પ્રગટ કરેલ છે.
સચ્ચશ્મિથ્યાષ્ટિ જી આયુકર્મને બંધ કરતા નથી તથા કઈ સમ્યમિદષ્ટિ જીવે ચરમશરીરી થાય ત્યારે આગામી કાળમાં પણ તેને બંધ કરવા વાળા હોતા નથી, એજ કારણે અહિયાં ત્રીજે અને ભંગ જ કહેલ છે. બાકીના બે અંગે કદાા નથી. “રાળી કાર મોહિનાથી સત્તા મા’ જ્ઞાની જીવને યાવત્ અવધિજ્ઞાની જીવને ચાર ભંગ હોય છે. જ્ઞાની પદથી અહિયાં સામાન્યજ્ઞાની ગ્રહણ થયેલ છે. તથા યાવત્પદથી મતિજ્ઞાની, શ્રાજ્ઞાની ગ્રહણ થયા છે. “માનવનાળી પુછા, મન:પર્યાયજ્ઞાનીના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલ છે કે હે ભગવાન મન:પર્યવ જ્ઞાનવાળા જીવે પૂર્વ કાળમાં આયુકર્મોને બંધ કર્યો છે ? વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે? ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે ? વિગેરે પ્રકારથી બાકીના ત્રણ અંગે અહિયાં સમજી લેવા આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“ોગના! ગgણ થી, , વંવિરહ' હે ગૌતમ! કઈ એક મન:પર્યવજ્ઞાનીએ પૂર્વકાળમાં આયુષ્ય કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં તે તેના બંધ કરે છે? અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે “રજા વંધી ન હા, રવિણ તથા કઈ એક મન:પર્યવજ્ઞાની એ હોય છે કે-જેણે પૂર્વ કાળમાં આયુષ્ય કર્મને બંધ કર્યો છે, પરંતુ વર્તમાન કાળમાં તે તેને બંધ કરતો નથી. ભવિષ્યમાં તે તેને બંધ કરશે “અng aધી, ન ઘર,
વંધિરાષ્ટ્ર તથા કંઈ એક મન:પર્યાવજ્ઞાની એ પણ હોય છે, કે જેણે પૂર્વકાળમાં જ આયુષ્ય કર્મને બંધ કરેલું હોય છે. વર્તમાનમાં તે તેને બંધ કરતું નથી. તેમ ભવિષ્ય કાળમાં પણ તેને બંધ કરશે નહીં આ રીતે અહીંયાં પહેલે ત્રીજો અને ચે એ ત્રણ ભંગ હેય છે. તે પૈકી પહેલા ભંગનું તાત્પર્ય એ છે કે-મન:પર્યવજ્ઞાની પૂર્વ કાળમાં આયુકર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં તે દેવાયુને બંધ કરે છે, તે પછી તે ફરી મનુષ્ય આયુને બંધ કરશે. અહિયાં “જા, વારિ, ન મરચતિ, એ જે આ બીજો ભંગ છે, તે સંભવ નથી. કેમ કે દેવ પણામાં તે નિયમ થી મનુષ્ય આયુને બંધ કરવાવાળો હોય છે. ત્રીજે,
શ્રી ભગવતી સૂત્રઃ ૧૬
१७७