________________
'अबध्नात् बध्नाति भन्त्स्यति, अबध्नात् बध्नाति न भन्त्स्यति,
अबध्नात्
ન વઘ્નાતિ મથતિ અવઘ્નાત્ ન વધ્નત્તિ ન મāત્તિ' આ રીતે ત્રણે કાળ સમધી ચાર ભગ સબધી માહનીય ક્રમ મધના સબંધમાં પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નહેર પાત્ર જમ' શહેશ મોનિર્ણ વિ શિવલેસ નાવ વેમાળ' હે ગૌતમ ! પાપકર્મોના બંધના સબંધમાં જે પ્રમાણે મે” કહેલ છે, એજ પ્રમાણેનુ કથન માહનીય ક્રમ ખંધના સંબધમાં પશુ કહેવુ' જોઈ એ. અર્થાત પાપ કર્માંના અંધના સંબધમાં પહેલા ૪ ચાર લગે પ્રગટ કરેલ છે, એજ પ્રમાણેના ચાર ભગા અહિયાં આ મેાહનીય ક્રમ બંધના સંબંધમાં પણ સમજવા, તથા કોઇ એક સર્વથા અભવ્ય જીવે પહેલા ભૂતકાળમાં માહનીય ક્રમ ના અધ કર્યાં છે, વત માનમાં તે તેના બધ કરે છે અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે. આ રીતે આ પહેલા ભગ સર્વથા અભવ્ય જીવની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવુ'. ૧
ખીજો ભંગ ક્ષપક શ્રેણી જેને પ્રાપ્ત થવાની હૈાય એવા ભવ્ય વિશેષની અપેક્ષાથી કહેલ છે. ૨ ત્રીજો ભંગ ઉપશાંત મેહવાળા જીવને આશ્રય કરીને કહેલ છે. ૩ અને ચેાથેા ભંગ ક્ષીણુ મે!હુવાળા જીવના આશ્રય કરીને કહેલ આ ક્રમથી તૈયિકથી લઈને વૈમાનિક સુધીના દડકામાં કહેવુ જોઇએ,
ત્નીને ાં અંતે ! બચ' મેં વિંધી વષર્મંધિ રૂ' હે ભગવન્ જીવે પહેલા આયુષ્ય કર્મોના બંધ કર્યાં છે ? તથા વત માનમાં તે તેને બંધ કરતા રહે છે? અને શું તે ભવિષ્ય કાળમાં તેના અધ કરશે ? અથવા તેણે ભૂતકાળમાં આયુષ્યકમ ના બંધ કર્યાં છે? વર્તમાન કાળમાં તે આયુષ્ય કર્માંના અધ કરતા રહે છે? અને ભવિષ્ય કાળમાં તે તેના અંધ નહીં કરે અથવા ભૂતઢાળમાં તેણે આયુષ્ય ક્રમના અંધ કર્યો છે? વમાનમાં તે આયુષ્ય કમન બંધ કરતે નથી? ભવિષ્યમાં તે આયુષ્ય કર્મોના અધ કરશે ? ૩ અથવા ભુતકાળમાં તેણે આયુષ્ય ક્રમના બંધ કર્યાં છે ? વર્તમાન કાળમાં તે આયુકર્મના અધ કરતા નથી? અને શું તે ભવિષ્ય કાળમાં તેના અંધ નહી કરે ? આ પ્રમાણે ‘આયુષ્ઠ' મ જ્ઞાત્, વઘ્નત્તિ મયંતિ, અબ્નાર્ बध्नाति न भन्त्स्यति अवध्यात् न बध्नाति, भन्त्स्यति अबध्नात् न बध्नाति, न મત્સ્યતિ' આ ચાર ભંગા આયુષ્ય કર્માંના બંધના સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ છે. તેના ઉત્તરમાં પ્રભુશ્રીએ આ પ્રમાણે કહેલ છે-“ોયણા ! અઘેપ વધી. શરમનો' અહિયાં આ આયુષ્ય ક્રર્મીના અંધ વિષયક સૂત્રમાં ૪ ચાર ભંગા થાય છે, જેમકે-કેઈ એક જીવે ભૂતકાળમાં આયુષ્ય ક્રમના બધ કર્યાં છે, વમાનમાં તે આયુષ્ય કર્માંના અંધ કરે છે, અને ભવિષ્યમાં પણ તે આયુષ્ય કર્મોના અધ કરશે ? આ રીતનેા આ પહેલા ભંગ ભવ્ય જીવને આશ્રય કરીને કહેલ છે. તથા કેઈ એક જીવે ભૂતકાળમાં આયુકમના બધ કર્યાં છે, વર્તમાન કાળમાં તે તેના અધ કરે છે, અને લવિષ્યમાં તે તેના "ધ નહી કરે આ રીતના આ બીજો ભગ જે જીવા ચરમ શરીરવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૭૪