SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભગ હાતા નથી. કેમકે તે અવસ્થામાં જ્યારે તે અયેગી હાય છે. તા તેને વેદનીય ક્રમના બંધ હાતા નથી. ‘' નોસન્તોત્તે, અનેપ-અધારૂં જોયતેં, બળાપારોયન્ને’ એજ પ્રમાણે સાકારેાપચેગવાળા અને અનાકારેપચેગવાળા જીવાને એટલે કે જે નેાસનો યુક્ત હેય, વેરહિત, કષાયરહિત, હાય તેવા જીવાને ‘તદ્ય વિધૂળા' ત્રીજા ભંગને છેડીને પડેલે, ખીજો અને ચેથો એ ત્રણ ભગા હોય છે. અજ્ઞોશિમ્નિય મિો' અયાગી જીવમાં છેલ્લા ભાગ જ હાય છે. સેસેતુ પઢચિતિયા' બાકીના જીવાને એટલે કે અયામી શિવાયના જીવાતે પહેલે અને બીજો એ એ લગેા હાય છે. ‘નાાં મળે ! વૈગ્નિ જ્ન્મ વિધી, ધર્ફે ષિસ' હે ભગવન્ નૈચિક જીવે ભૂતકાળમાં વેદનીય કર્મોના ખ ંધ કરી છે? વર્તમાન કાળમાં તે વેદનીય ક્રમના એંધ કરે છે? અને ભવિષ્ય કાળમાં તે તેના અધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે વેદનીય ક્રમના અંધ કર્યો છે ? વતમાન કાળમાં તે તેના ખધ કરે છે ? અને ભવિષ્ય કાળમાં તેને અધ નહી” કરે ૨ અથવા ભૂતકાળમાં તેણે તેને બંધ કર્યો છે ? વર્તમાનમાં તે તેના અધ નથી કરતા? અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે? અથવા તેણે ભૂતકાળમાં વેદનીય કમના બધ કર્યાં છે? વમાનમાં તે તેના અધ નથી કરતા? તથા ભવિષ્ય કાળમાં તે તેને ખધ કરશે નહી ? આ પ્રમાણે નાકિયા દ્વારા વેદનીય કમ બંધના સંબંધમાં ત્રણે કાળ સંબંધી ૪ ચાર ભગા થવાના સમધમાં પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વનરા’હે ગૌતમ ! સામાન્યપણાથી જીવના કથન પ્રમાણે અહિયાં પહેલે અને બીજો એ એ ભંગા ડાય છે, અને આ પહેલા તથા ખીન્ને ભંગ ‘જ્ઞાન વેમાળત્તિ' આ કથનથી થાવત્ વૈમાનિક સુધીના જીવાને હાય છે. તથા-નૈરયિકથી લઇને વૈમાનિક સુધીના દડકામાં પહેલા અને ખીજો એ એ ભંગા જ હોય છે. તેમ સમજવું. કારણ નં અસ્થિ અન્ય વિ વઢમવિત્તિયા' આ પ્રમાણે જે નારક વિગેરે જીવને જે લેફ્યા વિગેરે કહેલ છે, તેને તેજ લેશ્યા વિગેરે સંબધી ભંગ કહેવા ોઇએ. તેથી ખધે એટલે કે નૈરિયકથી લઇને વૈમાનિક સુધીના દડકામાં પહેલે અને બીજો એ એજ ભગા હેાય છે. ‘નવર મનુસ્સે ના નીવે' પરંતુ મનુષ્યના દડકમાં સામાન્ય જીવ દંડકના કથન પ્રમાણે જ ત્રીજા ભંગને અડીને પહેલા, બીજો ચેાથો એ ત્રણ ભંગ જ હોય છે. કારણ કે મનુષ્ય અને સમુચ્ચય જીવ એ સમાન ધમ વાળા હાય છે. પ નીચે ન મળે ! ઉર્દૂ મોર્નિગ જન્મ' વધી, લંધર, 'ધર' હે ભગવન્ જીવે ભૂતકાળમાં મેાહનીય કમ ના અધ કર્યાં છે? વર્તમાન કાળમાં તેના અધ કરે છે? અને ભવિષ્ય કાળમાં તેના બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે માહનીય કમના બંધ કર્યો છે? વમાન કાળમાં તે તેને અંધ નથી કરતા ? અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં જીવે મેાહનીય ક્રમના બંધ કર્યાં છે ? વર્તમાનમાં તે તેના અધ નથી કરતા અને ભવિષ્યકાળમાં તેના અંધ નહીં કરે ? આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૭૩
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy