SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચેાથેા ભંગ સંભવતા જ નથી. તે તે ભંગ અહિયાં કેમ કહ્યો છે? કહેવાનુ તાત્પ એ છે કે-લેમ્પાવાળા જીવને આ ચેાથા ભંગ સંભવતા નથી. ઉત્તર~મા સૂત્રના કથનથી ‘ઘ’ટાલાલન’ ન્યાયથી એમ જણાઇ આવે છે કે-અચેાગિક અવસ્થામાં પણ પહેલા સમયમાં પરમશુકલ લેશ્યાના સદ્ભાવ રહે છે. તેથી લેફ્સાવાળા છત્રને ચાથા ભંગ કહ્યો છે. તે શિવાય તેમાં શું વિશેષતા છે, તે વિશેષ જ્ઞાનિયે સમજી શકે. કાલે નાવ વહેણે પવિત્તિયા મંન' કૃષ્ણ લેશ્યાથી લઈને પદ્મવેશ્યા સુધીની લેસ્યાએથી વિશિષ્ટ જીવમાં પહેલા અને બીજો એ મેજ ભંગ હાય છે. તથા તુઝેણે તનપૂળા મૈન' શુકલ લેફ્સાવાળા જીવાને ત્રીજા ભંગ સિવાય પહેલા, ખીજો, અને ચેાથા એ ત્રણ ભગે। હાય છે. આ કથનનુ' તાત્પર્ય એજ છે કે-કૃષ્ણ વિગેરે પાંચ લેશ્યાવાળા જીવને અમેગિપણાના અભાવ હાવાથી તે વેનીય કમના અખાધક થતો નથી. તેથી તેઓને આદિના પહેલા અને બીજો એ એ ભગા કહ્યા છે. તથા શુકલ લેશ્યાવાળા જીવને લેસ્યાવાળા જીવની જેમ ત્રણ ભગે। કહ્યા છે. અહેને મિો મળો' લેશ્યા વિનાના જીવને એટલે શૈલેશી અવસ્થા વાળા કેવળી અને સિદ્ધોને કેવળ એક ચેાથેા ભંગ જ હાય છે, ક્ષણિદ્ પદ્મમવિત્તિયા’કૃષ્ણુ પાક્ષિકને અયાગીપણાના અભાવમાં પહેલે અને બીજો એ એ લગા હૈાય છે. યુદ્ધવિષપ્ત{વધૂળા' શુકલ પાક્ષિક જીવને તેઓને અયેગિપણુ પણ હાવાથી ત્રીજા ભંગ સિવાય પહેલે!, ખીજો અને ચેાથા એ ત્રણ ભગા કહ્યા છે. વ. સિિટ્રક્ષ્ણ વિ’એજ પ્રમાણે સમ્યગ્દષ્ટિવાળા જીવને પણુ અગિપણાની સભવતાથી ત્રીજા ભ'ગ સિવાયના પહેલા, બીજું અને ચેાથા એ ત્રણ લગા હૈાય છે. અચેાગિતાની સલવતાથી ત્યાં વેદનીય ક્રમ ના ખાધનુ. મસલવપણુ છે, તે કારણથી ત્યાં ત્રીજા ભંગના અભાવ કહેલ છે, ‘મિચ્છાનિટ્રિણ સમ્મામિચ્છાિિટ્રસ્સ ચ પઢમંવિત્તિયા' મિથ્યા દૃષ્ટિવાળા જીવને અને સભ્યમિથ્યાષ્ટિ એટલે કે મિશ્રદૃષ્ટિવાળા જીવને પહેલેા અને બીજો એ રીતે એ ભંગા હૈાય છે. કેમકે તેએમાં અગિપણાના અભાવથી વેનીય ક'ના અમ ધકપણાને અભાવ કહ્યો છે. ‘નાળિÆ તત્રિકૂળા' જ્ઞાનીને ત્રીજા ભગને છેડીને પહેલે!, બીજો અને ચેાથેા એ ત્રણ ભગા હૈાય છે. જ્ઞાની, અને કેવળજ્ઞાનીને અચાગી પણાના સદ્ભાવથી વેદનીય ક્રમનું અંધકપણું ન હાવાથી ત્રીજો ભ’ગ કહેલ નથી. મિનિોયિનાળી નાવમળ વનાળી પઢમવિત્તિયા' આભિનિષાધિક જ્ઞાનથી લઈને યાવત્ મન:પર્યવજ્ઞાની સુધીના જીવામાં પડેલો અને ખીન્ને એ રીતે એ લગા હૈાય છે. કેમકે તેઓને અગિપણાના તે વખતે સદ્દભાવ હોતા નથી ક્ષેત્રનાળી સમૂળા' કેવળ જ્ઞાનીને પહેલા, ખીજો અને ચેાથા એ ત્રણ ભગા હાય છે. તેમને ત્રીએ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૭૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy