________________
જ્ઞાનાવરણીય દંડકના કથન પ્રમાણે દર્શનાવરણીય કર્મને દંડક પણ કહે જોઈએ. કેમકે આ બન્નેના કર્મોમાં સાધમ્યપણું કહેલ છે.
જો or મરે! લેખિન્ન વેબ્સ જિં જંધી પુછા” હે ભગવદ્ ભૂતકાળમાં જીવે વેદનીય કર્મને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે તેને બંધ કરી છે? ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે ? અથવા જીવે ભૂતકાળમાં વેદનીય કમને બંધ કર્યો છે? વર્તમાનમાં તે તેને બંધ કરે છે? અને ભવિષ્યમાં તે વેદનીય કર્મને બંધ નહીં કરે ? અથવા ભૂતકાળમાં તે વેદનીય કમને બંધ કરી ચૂક્યું છે? વર્તમાનમાં તે તેને બંધ નથી કરતો? અને ભવિ. ધ્યમાં તે તેને બંધ કરશે? અથવા ભૂતકાળમાં જ તેણે વેદનીય કમને બંધ કર્યો છે? વર્તમાનમાં તે તેને બંધ નથી કરતો અને ભવિષ્યકાળમાં પણ તે તેને બંધ નહીં કરે? આ રીતે આ ‘સન્ના, વારિ, મનસ્થતિ 'अबध्नात् बध्नाति न भन्स्यति २' अवघ्नात् , न बध्नाति भन्स्यति३ अबध्नात् = vહનારિ 1 મતથતિ છે” વેદનીય કર્મના બંધના સંબંધમાં આ ચાર બંગાને લઈને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પ્રશ્ન પૂછેલ છે, તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“થે જરૂર વંધી, ધરૂ વંધિરણરૂ છે ગૌતમ! કઈ એક જીવે ભૂતકાળમાં વેદનીય કર્મને બંધ કર્યો છે, વર્તમાનમાં તે તેને બંધ કરે છે, તથા ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે. ૧ તથા કઈ એક જીવે ભૂતકાળમાં વેદનીય કર્મને બંધ કર્યો છે, વર્તમાનમાં તે તેને બંધ કરે છે, પણ ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે ૨ તથા કેઈ એક જીવે ભૂતકાળમાં વેદનીય કર્મને બંધ કર્યો છે, વર્તમાન કાળમાં તે તેને બંધ કરતા નથી. તથા ભવિષ્ય કાળમાં પણ તેને બંધ નહીં કરે. આ પ્રમાણે અહિયાં પહેલે બીજે અને એથે એ ત્રણ ભાગે હોય છે. તેમાં પહેલે ભંગ અભવ્ય જીવની અપેક્ષાથી કહેલ છે. કેમકેએવા જીવમાં સર્વદા ત્રણે કાળમાં વેદનીય કર્મને સદભાવ રહે છે. બીજે ભંગ એ જીવની અપેક્ષાથી છે. જે ભવ્ય જીવ ભવિષ્યમાં મુક્તિ જવાના હોય “અવદત્તાત્ ઘાતિ મનસ્થતિ આ પ્રમાણેને જે ત્રીજો ભંગ છે તે અહિયાં થતું નથી. કેમકે વેદનીય કર્મને બાંધ્યા વિના જીવ ફરીથી વેદનીય કર્મને બંધ કરતા નથી. તથા એથે જે ભંગ છે, તે અગી કેવલીની અપેક્ષાથી કહેલ છે. “હે વ વૈશ્યાવાળા જીવને પણ ત્રીજા ભંગ સિવાયના બાકીના પહેલે, બીજો અને ચોથો એ ત્રણે ભગે હોય છે. તેમ સમજવું.
શંકા–“સવદત્તાન, ઘાતિ 7 મસિ ’ આ રીતે જે ચોથો ભંગ છે, તે અહિયાં સંભવિત થતું નથી. કેમકે-તે લંગ એજ જીવમાં સંભવે છે કે જ અગી કેવળી હોય છે. કેમકે તેઓજ વેશ્યા રહિત હોય છે. અને તેરમા ગુણસ્થાન સુધી લેશ્યાને સદ્દભાવ કહેલ છે. તેથી જયારે વેશ્યાવાળા જીવને
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૭૧