SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તે પાપકર્મને બંધ નથી કરતે? અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ કરશે? અથવા ભૂતકાળમાં જ તેણે પાપકર્મને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ નથી કરતો ? અને ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ નહીં કરે? આ પ્રમાણેને આ ચાર ભંગ અસુરકુમાર દેવને હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! અસુરકુમારેમાં કઈ એક અસુરકુમાર એવા હોય છે, કે-જેણે પૂર્વકાળમાં પાપ કમને બંધ કર્યો હોય છે. વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરતે રહે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે પાપકર્મને બંધ કરશે. તથા અસુરકુમારેમાં કઈ એક અસુરકુમાર એવા હોય છે કે-જેણે પૂર્વકાળમાં પાપકમને બંધ કર્યો હોય છે, વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ નહીં કરે. આ રીતે આ બે ભંગ જ આ અસુરકમાને હોય છે. “ના” તે , રિવેય પુરાય ચ મહિયા વિશેષપણું એ છે કે–લેશ્યાવાળામાં તેજેશ્યાવાળા, તથા સ્ત્રીદવાળી અને પુરૂષદવાળા અસુરકુમારે હોય છે. તેથી અસુરકુમારોને તેજલેશ્યા, સ્ત્રી, અને પુરૂષદ તે વિશેષ રીતે કહેવા જોઈએ. “નjgવેચT મન્નતિ’ અસુર નપુંસક વેદવાળા દેતા નથી. તેથી નપુંસકવેદ ઘટક અસુરકુમાર દંડક અહિયાં કહે ન જોઈએ. નારક દંડકની અપેક્ષાથી અસુરકુમાર દંડકમાં એજ વિશેષપાનું છે. હિં હં ” આ કહેલ વિશેષપણુ સિવાય બીજુ જ્ઞાન, અજ્ઞાન વિગેરેનું કથન નારકના કથન પ્રમાણે જ કહેવું જોઈએ. “સત્તરથ પદાવિતિયા મંn? આ સઘળા અસુરકુમાર દંડકમાં પહેલે અને બીજે એ બે જ ભંગે કહેવા જોઈએ. છેલ્લે ત્રીજો અને એ બે ભંગ તેઓને હોતા નથી. અસુરકુમારોના કથન પ્રમાણે જ યાવત્ સ્વનિતકુમાર સુધીના સઘળા ભવનપતિએાના સંબંધમાં પણ આજ કથન સમજવું. જે જે પ્રમાણેનું વિલક્ષણપણું અસુરકુમા ના દંડકમાં કહેલ છે, તે તે પ્રમાણે અહિયાં સઘળું વિશેષપણું અહિયાં પણ કહેવું જોઈએ. આ સંબંધમાં આલાપપ્રકાર સ્વયં બનાવી લે. “u gઢવી. દારૂલ્સ વિ “બાપાચર વિ' એજ પ્રમાણે પૃથ્વીકાયિક, અકાયિકોમાં પણ કથન કહેવું જોઈએ. આ વિષયમાં આલાપ પ્રકાર આ પ્રમાણે છે.–“g ચિ: વજું મા ! જિં પાપં નં અચંદના, દારિ મરાત્તિ ઈત્યાદિ પ્રકારથી કહેવા જોઈએ. “રાવ વંવંચિત્તિરિતોબિચ વિ' એજ પ્રમાણે તેજસ્કાયિક જીવના, વાયુકાયિક જીવના, વનસ્પતિકાયિક જીના, બેઇન્દ્રિયવાળા જીના અને ત્રણ ઈન્દ્રિયવાળા જીના, ચાર ઈન્દ્રિયવાળા જીવોના અને પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ યોનિ વાળા ના કથનમાં પહેલે અને બીજે એ બે અંગે જ કહેવા જોઈએ. એજ વાત “સવથ પિ પરિતિપા શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૬ ૭
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy