SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નીહેન્ડ્સઃ નાજોડ ોત, જ્ઞાતિ 7 મતિર' એ પ્રમાણે અહિયાં આ એ જ ભગા થાય છે. આ બે ભંગા થવાનુ કારણ એ છે કેનીલલેશ્યાવાળા નારકેાને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આ બે શ્રેણીયા હાતી નથી. એજ રીતે મધે જ આગળ પણ આલાપકાના પ્રકાર સ્વયં મનાવી લેવે. આજ પ્રમાણેના આલાપક-‘જાને સે વિ’કાર્પાતિક લેશ્યાવાળા નારક જીવને પણ આદિના એ જ ભાંગેા હોય છે. છેલ્લા એ ભગે! હાતા નથી. ' પત્તિ' લેશ્યાવાળા નારક જીવના કથન પ્રમાણે કૃષ્ણપાક્ષિક નારક જીવને પણ આદિના એટલે કે પહેલા અને બીજો એ એ જ ભગા હોય છે, તેમને છેલ્લા એ ભગા હાતા નથી. ‘સુધાવિ પ’લેશ્યાવાળા નારકની જેમ શુકલપાક્ષિક નારક જીવને પણ આદિના એટલે કે પહેલે અને બીજો એ એ જ ભગા ડાય છે. તેઓને છેલ્લા બે ભ`ગે! હાતા નથી. તેઆને છેલ્લા એ ભંગા ન હાવાનું કારણ ઉપર ખતાવેલ છે. 'સ્ટ્રિીમિછાટ્ટિી સમ્મા મિટ્ટિી, નાળી, ગામિત્રીયોયિનળી, સુથળાળી, બ્રૉફ્રિયળાળો' એજ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, મિશ્યાવૃષ્ટિ, મિશ્રષ્ટિ, જ્ઞાની, આભિનીએધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અને અધિજ્ઞાની એ બધા લેફ્સાવાળા નારક જીત્રના કથન પ્રમાણે આદિ પહેલાના એ ભગવાળા હાય છે. છેલ્લા એ ભગ તેમને હાતા નથી. તથા ‘અન્નાની’ સામાન્યથી અજ્ઞાની જીવ ‘મર્મન્નાની મતિ અજ્ઞાનવાળા જીવા ‘મુયાન્નાળી’ શ્રુતઅજ્ઞાનવાળા જીવે વિમંગનાળી' વિભ’ગજ્ઞાનવાળા જીવ બહારનોવત્ત' આહાર સંજ્ઞોપયેગવાળા જીવ યાવત્ ભય સ ંજ્ઞોપયેગવાળા જીવ, મૈથુનસ સોપયેાગવાળા જીવ અને પરિગ્રહ સ’જ્ઞોપયેાગવાળા ‘વે’ સામાન્ય વેદવાળા જીવ ‘નવુંાળવેચ’ નપુસક વેદવાળા જીવ દ રા' સામાન્ય રીતે કષાયવાળા જીવા યાવત્ ક્રોધકષાયવાળા જીવા, માન કષાયવાળા જીવા, માયા કષાયવાળા જીવે અને લેાભ કષાયવાળા છા ‘વનોની’ સામાન્યતઃ ચાળવાળા જીવા ‘મળોયોની' મનાયેાગવાળા જીવેા નયનોની' વચનયોગવાળા જીવા વાચકોની કાયયાગવાળા જીવા દો. વસે બનાવાશેવત્તે' સાકારઉપયેગવાળા જીવા અનાકાર ઉપયાગવાળા જીવે ‘વસુ સવેસુ વહેલુ' નારક સંબંધી આ સઘળા પદોમાં ‘પઢવિત્તિયામંા માળિયરા' પહેલા અને બીજો એ એ ભંગા હાય છે, તેમ સમજવુ. તે આદિના એટલે કે પહેલા અને બીજો ભંગ આ પ્રમાણે છે. જીવ ‘અવજ્ઞાત્, વધ્નાતિ, મતિ અજ્ઞાત્, વજ્ઞાતિ, ન માત્તર ‘વ‘અસુર”મારણ વિવત્તા માળિયવા' હે ભગવન અસુરકુમાર દેવાએ પૂર્વ કાળમાં પાપકમના મધ કર્યાં હતા ? વર્તમાન કાળમાં તે પાપકમના અધ કરે છે ? અને ભવિષ્યમાં તે પાપકના મધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકમના બંધ કર્યાં છે? વત માનમાં તે પાપકમના અધ કરે છે ? અને ભવિષ્યકાળમાં તે પાપકમના અધ નહી કરે ? ભૂતકાળમાં તેણે પાપકમના બંધ કર્યાં છે? માન કાળમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૬ ૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy