________________
તે પાપકર્મને બંધ કરશે? અથવા તેણે ભૂતકાળમાં પાપકર્મ બાંધ્યું છે? વર્તમાન કાળમાં તે પાપકર્મ બાંધે છે? અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મ નહિ બાંધે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકર્મ બાંધ્યું છે? વર્તમાનમાં તે પાપકર્મ નથી બાંધતો ? અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મ નહીં બાંધે? અથવા ભૂતકાળમાં જ તે પાપકર્મ બાંધી ચૂકયે છે? વર્તમાન કાળમાં તે પાપકર્મ નથી બાંધતે? અને ભવિષ્યકાળમાં તે પાપકર્મ નહીં બાંધે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે-“જોવા ! થેના સંધી પઢજિરિયા નારા કોમાં કોઈ એક જીવ એ હોય છે, કે જેણે ભૂતકાળમાં પણ પાપકર્મને બંધ કર્યો છે, વર્તમાન કાળમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, અને ભવિષ્યમાં પણ પાપકર્મોને બંધ નહીં કરે. આ રીતે અહિયાં પહેલો અને બી એ બે ભંગ જ હોય છે. કેમકે નારકમાં ઉપશમણું અને ક્ષપકશ્રેણી આ બે શ્રેણી હોતી નથી. તેથી છેલ્લા બે સંગે અહિયાં હોતા નથી.
“જેણે મરે ! નેરા પાવ વ ,” હે ભગવદ્ જે નિરયિક વેશ્યાવાળા હોય છે, તેના દ્વારા પહેલાં ભૂતકાળમાં પાપકર્મને બંધ કરી હોય છે ? વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરે છે અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ કરશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“g જેવ” હે ગૌતમ ! સામાન્ય નારકના સંબંધમાં જે રીતે બે ભંગે કહ્યા છે, એજ પ્રમાણે એજ બે ભંગે આ લેફ્સાવાળા નારકોને હોય છે, તેમ સમજવું. છેલ્લા ૩ જે અને ૪ એથે એ બે ભંગ અહિયાં આ લેફ્સાવાળા જીવને હોતા નથી. તેનું કારણ એ છે કે-લેશ્યા. વાળા નારકેને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એ બે શ્રેણિ હોતી નથી. “g હેર વિ' એજ પ્રમાણેના બે ભંગ પહેલે ભંગ અને બીજો ભંગ જે નારકે કશુલેશ્યાવાળા હોય છે, તેને હોય છે, ૩ ત્રીજે અને ચોથો એ બે અંગે અહિયાં હોતા નથી. તેનું કારણ કૃષ્ણલેશ્યાવાળા નારકને ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણીને અભાવ છે, gવં નીત્તેરસે વિ' એજ પ્રમાણે નીલા લેશ્યાવાળા નારક જીવને પણ આદિના એટલે કે પહેલે અને બીજો એ બે જ ભંગે હોય છે. છેલ્લા બે અંગે હેતા નથી. કેમકે નીલલેશ્યાવાળા નારકને પણ ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એ બે શ્રેણી હોતી નથી. આ સંબંધમાં આલાપકને પ્રકાર આ પ્રમાણે છે. “નીસ્ટરૂચઃ વસ્તુ મરત! નાર: Tri રજર્મ किं अबध्नात्, बध्नाति, भन्स्यति१, अबध्नात बध्नाति, न भन्स्यतिर, अबध्नात, न बध्नाति, भन्स्यति३, अबध्नात् , न बध्नाति, न भन्स्यति४' इति प्रश्नः હે ગીતમ! “શ્ચિન નીરુ ના જોડવદનાર, વદરારિ મનથતિ? શ્ચિત્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૬૫.