________________
કરશે? અથવા ભૂતકાળમાં જ તેણે પાપકર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં તે પાપકર્મને બંધ કરતા નથી અને ભવિષ્ય કાળમાં પણ તે નહીં કરે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! અકષાયી જીમાં કેઈ એક જીવ એ હોય છે, કે જેણે ભૂતકાળમાં પાપકર્મને બંધ કર્યો છે, વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરતા નથી. અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મને બંધ કરશે તથા કેઈ અકષાયી જીવ એ હોય છે કે-જેણે ભૂતકાળમાં જ પાપકર્મને બંધ કરેલ હોય છે. વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મનો બંધ કરતા નથી અને કરશે પણ નહીં આ રીતે અકષાયી જીવેને છેલ્લા બે ભંગ જ થાય છે. આદિના બે ભાગે હોતા નથી. ત્રીજો ભંગ ઉપશમવાળા ને આશ્રય કરીને હોય છે. અને ચે ભંગ ક્ષેપક જીવને આશ્રય કરીને હોય છે. એ રીતે પ્રભુશ્રીએ સમર્થન કરેલ છે.
સોશિષ નવમો સગી જીવને ચારે ભગે હોય છે, તેમાં પહેલે ભંગ અભવ્ય રાગીની અપેક્ષાથી હોય છે, અને બીજો ભંગ ભવ્ય સગી જીવની અપેક્ષાથી હોય છે. ત્રીજો ભંગ ઉપશમવાળા સગીની અપેક્ષાથી અને ચોથો ભંગ ક્ષેપક શ્રેણીવાળા સગીની અપેક્ષાથી હોય છે. “પર્વ માલોબિરદ , વોરિસ વિ, વાયગોષિરણ વિ’ સગી જીવન કથન પ્રમાણેજ ચારે ભંગે માગવાળા, વચનગવાળા, અને કાગવાળા જીવને હોય છે. જે મનેયાગી અભવ્ય હોય છે, તેની અપેક્ષાથી પહેલે ભંગ કહ્યો છે. જે મનેગી ભવ્ય હોય છે, તેની અપેક્ષાથી બીજો ભંગ છે. જે મનોયોગી ઉપશમવાળા હોય છે, તેની અપેક્ષાથી ત્રીજો ભંગ અને જે મનેગી ક્ષપક શ્રેણીવાળા હોય છે, તેની અપેક્ષાથી ચે ભંગ થાય છે તેમ સમજવું. એજ પ્રમાણે વચનગી અને કાયાગીના સંબંધમાં પણ સમજી લેવું.
નરયિકોંકે બધકે સ્વરૂપના નિરૂપણ
‘ગોહિલ રમો મં” અગી જીવને કેવળ એક છેલ્લે ભંગ જ હોય છે. “સારવારે રત્તારિ, અનાજ,રોવરે વિ વત્તા મં’ સાકારઉપયોગવાળામાં અને અનાકાર ઉપગવાળામાં પણ ચારે સંગે હોય છે. પ્રસૂ૦ ના
નgs of તે ! T W T fધી ઈત્યાદિ
ટકાઈ–હે ભગવન નૈરયિક જીવે પાપકર્મ–અશુભ કર્મને બંધ કર્યો છે? અથવા વર્તમાન કાળમાં પાપકર્મને બંધ કરે છે અને ભવિષ્યમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૬૪