________________
અને ભવિષ્યમાં પણ ક્રમ બંધ કરશે. કષાયવાળા અભવ્યની અપેક્ષાથી પહેલા ભંગ છે. (૨) ભૂતકાળમાં કમ બંધ કર્યાં છે. વર્તમાનમાં કરે છે. પરંતુ ભવિષ્યમાં કમ અંધ કરશે નહી. મીત્તે ભંગ નજીકમાં જેને મુક્તિ પ્રાપ્ત થવાની હાય એવા કષાયવાળા ભવ્ય જીવની અપેક્ષાથી છે. (૩) ભૂતકાળમાં ક્રમ માંધેલ છે. વર્તમાનમાં આંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે. ત્રીએ ભંગ ઉપશમક માહવાળા જીવની અપેક્ષાથી થાય છે. (૪) ભૂતકાળમાં કમ બંધ કર્યાં છે. વર્તમાનમાં ક્રમ અધ કરતા નથી અને ભવિષ્યમાં પણ કમ અધ કરશે નહી. અને ચેાથેા ભંગ સૂક્ષ્મસ...પરાય ક્ષેપક કાયવાળા જીવની અપેક્ષાથી કહ્યો છે.
નોદણાળ પઢવિત્તિયમા' ક્રોધ કષાયવાળા અભવ્ય જીવને પહેલે ભ'ગ હાય છે. અને ક્રોધ કષાયવાળા સભ્ય જીવને ખીો ભંગ હાય છે. આ રીતે આ એ ભંગ ક્રોધ કષાયવાળાને હાય છે. અહિયાં ત્રીજો અને ચેાથે ભ'ગ હાતા નથી. કેમકે વર્તમાન કાળમાં તે અમન્યક હાતા નથી. ' માળખાયા વિ માચાદ્યાયન્ન વિ’એજ પ્રમાણે પહેલા અને બીજો એ એ ભંગ માન કષાયવાળા જીવને પણ હેાય છે, અને એજ અન્ને ભગે। માયા કષાયવાળા જીવને પણ હોય છે. ‘હોમઘાયલ વત્તરિ મંગ' લેાલ કષાયવાળા જીવને ચારે ભગા હૈાય છે. જે પ્રમાણે સકષાયી-કષાયવાળા જીવને ચાર ભંગ કહ્યા છે, એજ પ્રમાણે લાભકષાયવાળા જીવને પણ તે ચારે ભગ હાય છે. સાદું ળ અંતે! લીવે પાવ થમ વિધી પુચ્છા' હે ભગવન્ કષાય વિનાના જીવને કેટલા ભંગ હાય છે ? જે જીવા કષાય વિનાના હાય છે, તેઓએ પૂર્વકાળમાં શું પાપકમ ના બંધ કરેલા છે? વર્તમાનમાં તે પાપકના ખંધ કરે છે ? અને ભવિષ્યકાળમાં પણ તે શું પાપ ક્રમના 'ધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકમના બંધ કર્યાં છે ? વર્તમાનમાં તે પાપકમના અધ કરે છે અને ભવિષ્યમાં તે પાપકમના અધ નહિ કરે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકમના ખધ કર્યો છે, વમાન કાળમાં તે પાપકમના અધ કરતા નથી અને ભવિષ્ય કાળમાં તે પાપકમના અધ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૬ ૩