________________
“અન્નાળીળે પઢમતિયા’ અજ્ઞાની અને પહેલે અને બીજો એ બે જ ભંગ હેય છે. “મવદના, વારિ, અરિ ? વનાજ, રાધનારિર મતરિર 'एव मइ अन्नाणीणं सुय अन्नाणीणं विभंगनाणीणं वि' मे प्रमाणे मति અજ્ઞાનવાળા, શ્રતઅજ્ઞાનવાળા અને વિસંગજ્ઞાનવાળા જીને પણ પહેલા બે ભંગ જ હોય છે. “સાહાન્નોનારાને કાર પરિવારનોવત્તા જાવ વસંમથિરિયા’ આહાર સંયુક્ત જીને યાવત્ પરિગ્રહ સં ગવાળા અને પહેલો અને બીજો એ બેજ ભંગ હેય છે. કેમકે આહાર વિગેરે સંજ્ઞાના ઉપગ કાળમાં ક્ષપકાને અથવા ઉપશમાપણને અભાવ રહે છે. એજ કારણથી અહિયાં ચાર ભંગે કહ્યા નથી.
“નો સોવરત્તા જરારિ' જે જીવને સંજ્ઞોપયુક્ત છે, આહાર વિગેરેમાં આસક્તિ વિનાના છે, તેને ચારે ભંગ હોય છે. કેમકે તેઓને ક્ષપકપણું અને ઉપશમપણાને સંભવ હોય છે. “રાળ પઢમવિરિયા' જે જીવ સવેદવેદ સહિત હોય છે, તેઓને પણ પહેલે અને બીજે એ બે ભંગ હોય છે. કેમકે–વેદના ઉદય કાળમાં ક્ષપકપણું અને ઉપશમપણું એ બને હેતા નથી.
“વં રૂચિ , પુરિવેશ, નપુંસવેચવા વિ' એજ પ્રમાણે સ્ત્રીવેદવાળાઓને, પુરૂષદવાળાઓને અને નપુંસકદવાળાને પણ પહેલે અને બીજે એ બેજ ભંગો હોય છે. “કચાળ વત્તાત્તિ અદકેને ચાર ભંગ હોય છે. કેમકે વેદરહિત જીવ પિતાને વેદ ઉપશાંત થઈ જાય ત્યારે મોહનીય રૂ૫ પાપકર્મને જ્યાં સુધી તેને સૂફમસં૫રાય ચારિત્રની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી બાંધે છે. અને આગળ-ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. અથવા શ્રેણીથી પતિત થયા પછી તે પાપકર્મ બાંધશે. એ પ્રમાણેને આ પહેલો ભંગ છે. ૧
અને જ્યારે વેદ ક્ષીણ થઈ જાય છે, તે પણ તે પાપ કર્મ બંધે છે. પરંતુ સૂક્ષ્મસંપરાય અવસ્થામાં તે પાપ કર્મને બંધ કરતા નથી. આ રીતે આ બીજો ભંગ કહેલ છે. તથા-ઉપશાંત વેદવાળા સૂમસંપાય અવસ્થામાં પાપકર્મને બંધ કરતા નથી. પરંતુ જ્યારે ઉપશમ શ્રેણીથી પતિત થાય છે. તે તે પાપકર્મ બાંધવા લાગે છે. તે રીતે ત્રીજો ભંગ પણ બની જાય છે. તથા-વેદના ક્ષીણ થવાથી સૂફસંપરાય વિગેરે ગુણસ્થાનમાં આ પાપકર્મનો બંધ થતો નથી. અને ભવિષ્યમાં પણ તે પાપકર્મને બંધ નહીં કરે આ રીતે અહિયાં ચે ભંગ કહ્યો છે. આ ચાર ભંગ અવેદકોને થાય છે.
“બકદના આ વિશેષણ તો બધે જ સમજવું. કષાયદ્વાર–સાણા સત્તારિ’ જે જીવ કષાય સહિત હોય છે, તેઓને પણ ચારે ભાગ હોય છે. ૧) ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં કર્મ બંધ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૬ ૨