________________
સમય ૩પ હોય છે સઘળી આવલિકાઓથી લઈને સઘળી ઉત્સપિણી સુધીને કાળ સંખ્યાત સમય રૂપ કયારેય હેતે નથી “
પોપરિચટ્ટ મરે જિ સાચા પુચ્છા” હે ભગવદ્ સઘળા પુદ્ગલ પરિવર્ત રૂપ કાળ શું સંખ્યાત સમય રૂપ હોય છે ? અથવા અસંખ્યાત સમય રૂપ હોય છે ? અથવા અનંત સમય રૂપ હોય છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેજોવા ! હે ગૌતમ ! જે વંશે શા મા નો અસંવેઝ રમવા છતા સમાચાર સઘળા પુદ્ગલ પરિવર્ત રૂપ કાળ સંખ્યાત સમય રૂપ હોતા નથી, અસંખ્યાત સમય રૂપ પણ હોતો નથી. પરંતુ અનંત સમય રૂપ હોય છે. “બાપુજાનુ અંતે ( સંલે ગામો ગાવઢિયાળો, પુછા” હે ભગવન સઘળા શ્વાસોચ્છા છે સંખ્યાત આવલિકા રૂપ હોય છે? અથવા અસંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અનંત આવલિકા રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી, કહે છે કે-“મા, સંજ્ઞાઓ સાવરિયો હે ગૌતમ ! આનપ્રાણ-શ્વાસે
છવાસ સંખ્યાત આવલિકા રૂપ હોય છે, “જો રસ ગામો ભાવવિભો નો અviાળો બાવઢિયા ગો’ અસંખ્યાત આવલિકા રૂપ દેતા નથી. અને અનંત આવલિકા સ્વરૂપ પણ લેતા નથી. “ થોરે વિ' એજ પ્રમાણે સ્તક પણ સંખ્યાત આવલિકા રૂપ જ હોય છે. અસંખ્યાત આવલિકા રૂપ અથવા અનંત આવલિકા રૂપ લેતા નથી “ વાવ સીરાઝિત્તિ’ એજ પ્રમાણે લવથી લઈને શીર્ષપ્રહેલિકા સુધીને કાળ પણ સંખ્યાત આવલિકા રૂપ જ હોય છે. અસંખ્યાત આવલિકા રૂપ દેતા નથી. અને અનંત આવલિકા રૂપ પણ હોતા નથી “પઢિવમાં મંતે ! જ સંવેકા પુછા' હે ભગવન પલ્યોપમ રૂપ જે કાળ છે તે શુ સંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અસંખ્યાત આવલિકા ૨૫ હેાય છે ? અથવા અનંત આવલિકા રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-“જો માળો સંહે જાણો બાવઢિવાજો' હે ગૌતમ! પપમ રૂપ કાળ સંખ્યાત આવલિકા રૂપ હોતો નથી. પરંતુ “શisઝા ગાઝિયા છો? અસંખ્યાત આવલિકા રૂપ હોય છે. તે ગળતા બાવઢિયાળો અનંત આવલિકા રૂપ પણ નથી. “ વાનરોને વિ” એજ પ્રમાણે-એટલે કે પપમ ના કથક પ્રમાણે જ સાગરેપમ કાળ પણ અસંખ્યાત આવલિકા રૂપ જ હોય છે. સંખ્યાત અથવા અનંત આવલિકા રૂપ હોતા નથી “gવં શોવિળી વિ એ જ પ્રમાણે સાગરોપમ કાળ ની જેમ અવસર્પિણી કાળ પણ સંખ્યાત આવલિકા રૂપ અથવા અનંત આવલિકા રૂપ નથી હોતા પરંતુ અસંખ્યાત આવલિકા રૂપ જ હોય છે. “ દિવાળી સિ’ એ જ પ્રમાણે ઉત્સર્પિણી કાળ પણ સાગરેપમ કાળના કથન પ્રમાણે સંખ્યાત આવલિકા રૂપ લેતા નથી તેમ અનંત આવલિકા રૂપ પણ હતા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬