________________
૩૫ કાળ આ બધા આનપ્રાણથી લઈને ઉત્સર્પિણ સુધિના કાળ વિશેષ સંખ્યાત સમય રૂપ નથી તેમ અનંત સમય રૂપ પણ નથી પરંતુ અસંખ્યાત સમય રૂપ જ હોય છે.
पोग्गलपरियट्रे णं भंते किं संखेज्जा समया असंखेज्जा समया अणता समया પુછા' ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કેહે ભગવન એક પુદ્ગલ પરિવર્ત શુ સંખ્યાત સમય રૂપ હોય છે. અથવા અસંખ્યાત સમય રૂપ હોય છે ? કે અનંત સમય રૂપ હોય છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “જોચમાં જો સંજ્ઞા સમય જ બતકના રજવા અar સમચા” હે ગૌતમ ! એક પુદ્ગલ પરિવર્ત રૂપ કાળ સંખ્યાત સમય રૂપ હોતો નથી તેમ અસંખ્યાત સમય રૂપ પણ હોતું નથી. પરંતુ અનંત સમય રૂપ હોય છે પરં તીઢા ગળાથદ્ધા સવા’ એજ પ્રમાણે અતીત કાળ (શતકાળ) આનગત કાળ ભવિષ્યકાળ અને સર્વાધા રૂપ કાળ આ બધા કાળો પણ અનંત સમય રૂપ જ હોય છે.
હવે બહુવચનને આશ્રય લઈ ને ગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે “નવર્જિાગો i મણે વિં હલે પમા પુછા' હે ભગવન સઘળી આવલિકાએ શું સંખ્યાત સમય રૂપ છે ? અથવા અસંખ્યાત સમય રૂપ છે ? અથવા અનંત સમય રૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“જો માળો કા સમયા” હે ગૌતમ ? સઘળી આવલિકાએ સંખ્યાત સમય રૂપ હોતી નથી કેમકે–એક આવલિકામાં અસંખ્યાત સમય હોય છે. જેથી “સિય અકા સિવ બંસા મા’ સઘળી આવલિકાઓ કઈવાર અસંખ્યાત સમય રૂપ પણ હોય છે. અને કેઈવાર અનંત સમય રૂપ પણ હોય છે.
શાળાપાજૂળ જિ સંઘના સમચા” હે ભગવન સઘળા શ્વાસે શ્વાસ સંખ્યાત સમય રૂપ હોય છે ? અથવા અસંખ્યાત સમય રૂપ હોય છે ? અથવા અનંત સમય રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જેવ” હે ગૌતમ ! આવલિકાઓના કથન પ્રમાણે સઘળા શ્વાસોચ્છવાસ પણ કઈવાર અસંખ્યાત સમય રૂપ હોય છે અને કોઈવાર અનંત સમય રૂપ હોય છે. “જોવા મતે જિં સમયા” હે ભગવન સઘળા સ્તકે શું સંખ્યાત સમય રૂપ હોય છે? અથવા અસંખ્યાત સમય રૂપ હોય છે? અથવા અનંત સમય રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ઘઉં જેવી છે ગૌતમ! શ્વાસે છૂવાસના કથન પ્રમાણે સઘળા રસ્તે કે કોઈવાર અસંખ્યાત સમય રૂપ હોય છે અને કોઈવાર અનંત સમય રૂપ હોય છે “ga નાવ ૩રgિણીમત્તિ” એજ પ્રમાણે યાવત્ ઉત્સર્પિણી સુધીના કાળ વિશે કઈવાર અસંખ્યાત સમય રૂપ હોય છે. અને કોઈવાર અનંત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬