________________
ringiyળ મરે! ફ્રિ સંલેન્ના' હે ભગવાન એક શ્વાસોચ્છવાસ કે જે અસંખ્યાત આવલિકાઓને થાય છે. તે શું સંખ્યાત સમય રૂપ હોય છે? અથવા અસંખ્યાત સમય રૂપ હોય છે? અથવા અનંત સમય રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છેકે –“g જેવ” હે ગૌતમ ! શ્વાસ અને ઉવાસ સંખ્યાત સમય રૂપ હેડતા નથી. અને અનંત સમય રૂપ પણ હોતા નથી પરંતુ અસંખ્યાત સમય રૂપ હોય છે. “જો બંમરે જ હવે જ્ઞાહે ભગવન સાત આનપ્રાણેને એટલે કે શ્વાસોચ્છવાસને એક સ્તક થાય છે તે સ્તક શું સંખ્યાત સમય રૂપ હોય છે? કે અસંખ્યાત સમય રૂપ હોય છે? અથવા અનંત સમય રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પુર્વ રે' હે ગૌતમ ! સ્તક સંખ્યાત સમય રૂપ હત નથી અને અનંત સમય રૂપ પણ તે નથી પરંતુ તે અસંખ્યાત સમય રૂપ હોય છે, પ ર નિ સાત રસ્તોને જે એક લવ થાય છે. તે પણ અસંખ્યાત સમય રૂપ હોય છે. “ મુક્તિ વિ' સતેર લવેનું એક મુહત્ત થાય છે તે પણ અસંખ્યાત સમયરૂપ હોય છે g અરવિ' ત્રીસ મુહર્તાને એક અહોરાત્ર થાય છે તે પણ અસંખ્યાત સમય રૂપ હોય છે. “ઘર પરવા એજ પ્રમાણે એક પક્ષપણ અસંખ્યાત સમય રૂપ હોય છે. આ બધાનું વર્ણન અનુગ દ્વાર સૂત્રમાં વિશેષ રૂપથી કહેલ છે. તે તે ત્યાંથી સમજી તેવું “મા” મહિના “ક બે માસની ત્રતુ નિદાધથી લઈને વસંત સુંધી ને કાળ “અચળે છ માસનું એક અયન “સંવરને બાર માસ રૂ૫ સમય વર્ષ “ગુણે પાંચવર્ષાત્મક સમય “વાસઘણ” સો વર્ષને કાળા “ વાહણે એક હજાર વર્ષ રૂ૫ સમય “વાસંતચરણે લાખ વર્ષ રૂપ કાળ
geો? એક પૂર્વાગ રૂપ સમય “ખુદ એક પૂર્વ રૂપ સમય “તથિને એક ત્રટિતાંગ રૂપ સમય “સુદિ એક ત્રુટિત રૂપ કાળ “સરુ” એક અટટાંગ રૂપ કાળ “અરે એક અટટ રૂપ કાળ “વ” એક અવવાંગ ૩૫ કાળ “વવે એક અવવરૂપ કાળ દૂpયં” એક હૂહૂકાંગરૂપ કાળ “pZp” એક હહક રૂપકાળ “ એક ઉત્પલાંગરૂપ સમય “એક ઉત્પલ રૂપ કાળ વરમ’ એક પાક્યાંગરૂપ કાળ “એ” એક પદ્ધરૂપ કાળ નઢિળ એક નલિ. નાગરુપકાળ “જિં” એક નલિન રૂપ કાળ “અરાિપુને એક અચ્છ નિyરાંગ રૂપ કાળ “દનિપુ' એક અચ્છ નિપુર રૂપ કાળ “નવચં” એક અયુતાંગ રૂપ કાળ ૬૩ એક અમૃત રૂપ કાળ “નવચંને એક નયુતાંગ રૂપ કાળ
” એક નયુત રૂપ કાળ “ઘરચો એક પ્રયુતાંગ રૂપ કાળ “Tag” એક પ્રયુત રૂપ કાળ =દિને એક ચૂલિકાંગ રૂપ કાળ વૃદ્ધિ” એક ચૂલિકા રૂપ કાળ રીપોઝિ' એક શીર્ષપ્રહેલિકાંગરૂપ કાળ વિસાયિ” એક શીર્ષકહે હિમા ૩૫ કાળ વિશે પલ્યોપમ રૂપ કાળ “પાળવ” સાગરેપમ રૂ૫ કાળ જોવો અવસર્પિણી રૂપ કાળ “' વાણદિપળી વિ' અને ઉત્સપિણી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬