________________
પર્યાય આદિ કા નિરૂપણ
પાંચમા ઉદેશાના પ્રારંભ~~
ચેાથા ઉંદેશામાં પુદ્ગલાસ્તિકાય વિગેરેનું નિરૂપણુસૂત્રકારે કર્યુ છે. આ પુદ્ગલાસ્તિકાય વિગેરે પ્રત્યેક અનત પાંચાવાળા હાય છે જેથી આ પાંચમા ઉદ્દેશામાં સૂત્રકાર પર્યાયાનું નિરૂપણ કરે છે.~~
નિહાળ મંત્તે ! લખવા ન્તત્તા' ઈત્યાદિ
ટીકાથ”—શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું છે કે‘વિા નં અંતે ! બાવા પમ્મત્તા' હું ભગવાન પા`ચ કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-પોચમા દુવિા વડગવા પન્ના હૈ ગૌતમ ! પાંચે એ પ્રકારના કહ્યા છે, પત્ર, ગુણુ, ધર્મ, વિશેષ આ અષા પર્યાયના નામેા છે ‘તું જ્ઞા’તે બે પ્રકારો આ પ્રમાણે છે ‘નીવડ્યું. પાય બનીવનના ચ' એક જીવ પર્યાય અને ખીજા અજીવ પર્યાય જીવના ધર્માં તે જીવ પર્યાય છે અને અજીવના ધર્માં તે અજીવ પોંચે છે. #દ Ë નિવણેસ માળિયરના વખ્તકળા' પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમુ' પદ જે પર્યાય પદ છે, તે સમગ્ર અહિયાં કહેવું જોઇએ તે પદ આ પ્રમાણે છે.નીવવાવા ન મળે ! જ સર્વેના અસલેના બળતા ? ગોયમા ! નો સથેન્નારો સંવન્ના અળતા' હે ભગવન્ જીવ પર્યા। શુ' સખ્યાત છે ? અસ ંખ્યાત છે ? કે અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ઢે ગૌતમ ! જીવ પર્યા સખ્યાત નથી તેમ અસખ્યાત પણ નથી. પરંતુ અનત છે ઈત્યાદિ આ પર્યાય પદ સમ્પૂર્ણ અહિયાં કહેવુ જોઈએ. જીવ પોંચા અનંત એટલા માટે કહ્યા છે કે–વનસ્પતિ અને સિધ્ધા અનંત છે, જેથી તેના પર્યાય પણ અનંત છે સખ્યાત કે અસંખ્યાત નથી.
'आवलिया ण' भंठे ! कि संखेज्जा सम्या असंखेज्जा समया अणता અમા' આ સૂત્રદ્રારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યુ` છે કે-હે ભગવન્ એક આવલિકામાં શું સખ્યાત સમય હેય છે ? અથવા અસંખ્યાત સમય હાય છે ? અથવા અનંત સમય હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા । નો સંવેગ્ના અમથા સંવેકના સમયા' હે ગૌતમ એક આવલિકામાં સખ્યાત સમય હાતા નથી પરંતુ અસખ્યાત સમય હાય છે, નો બનતા ભ્રમચા' અનંત સમય પણ રાતા નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧