SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ મંતે! બીજે પારં વM %િ વધી પુછા” હે ભગવન જે જીવ લેશ સહિત હોય છે, તેણે ભૂતકાળમાં પાપકર્મ કરેલ હોય છે ૧ વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરે છે? ૨ અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ કરશે? અથવા–ભૂતકાળમાં તેણે પાપ કર્મને બંધ કરેલ હોય છે? વર્તમાનમાં શું તે પાપકર્મને બંધ કરે છે ? ભવિષ્યકાળમાં શું તે પાપ કર્મને બંધ નહીં કરે? અથવા તે ભૂતકાળમાં પાપ કર્મને બંધક થયે છે? વર્તમાનમાં તે પાપ કર્મને બન્ધક શું નથી થતું? અને ભવિષ્યમાં પણ તે પાપકર્મને બંધક નહીં થાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“ધી ર રંધર 7 વિદ્યાર હે ગૌતમ! જે જીવ લેસ્થા સહિત હોય છે, તે ભૂતકાળમાં તે પાપ કર્મોને બંધ કરનાર થયા છે, પરંતુ વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરનાર થતું નથી અને થશે પણ નહીં. ogવકિau મં! કી વાવ # જુઠ્ઠા' હે ભગવન જે જીવ કૃષ્ણપાક્ષિક છે, તે શું ભૂતકાળમાં પાપ કર્મને બંધ થયા છે અને વર્તમાન કાળમાં શું તે પાપ કર્મને બંધ કરે છે? અને ભવિષ્યમાં શું પાપ કર્મને બંધ કરશે? ૧ અથવા તે ભૂતકાળમાં જ પાપ કર્મોને બંધ કરનાર થયે છે, અથવા વર્તમાન કાળમાં જ પાપ કર્મને બંધ કરનાર થાય છે? અથવા ભવિષ્યમાં પણ તે પાપકર્મને બંધ કરનાર નહીં થાય ? અથવા તેણે ભૂતકાળમાં જ પાપ કર્મને બંધ કર્યો છે? અથવા વતમાનમાં તે પાપ કર્મને બંધ કરતે નથી? અને ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બન્ચ કરશે ? અથવા ભૂતકાળમાં પાપ કર્મને બાંધનારે થયો હતો ? વર્તમાનમાં પાપ કર્મને બંધક તે નથી? અને ભવિષ્યમાં પાપ કર્મને બંધક નહીં થાય? ૪ આ રીતે કૃષ્ણ પાક્ષિક જીવના સંબંધમાં ચાર ભગવાળે આ પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“બાપુ વધી. ઘરમ વિત્તિર અંગા' હે ગૌતમ! કૃષ્ણપાક્ષિક જીવમાંથી કઈ એક જીવ એ હોય છે, કે જેણે પૂર્વ કાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કમને બંધ કરતે રહે છે, અને ભવિષ્યકાળમાં પણ તે પાપ કમને બંધ કરવાનું હોય છે, એ પ્રમાણે આ પહેલો ભંગ અહિયાં થાય છે. ૧ તથા-કઈ એક કૃપાક્ષિક જીવ એવો પણ હોય છે કે જેનાથી ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરાયો હોય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરતે રહે છે, પરંતુ અનાગત-ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરવાવાળે હેત નથી. જે જીવને અર્ધપુકલપરાવતથી વધારે સંસાર કાળ બાકી રહેલે હોય છે. તે કૃષ્ણ પાક્ષિક જીવ કહેવાય છે, એવા આ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૫૯
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy