________________
વિશેષને આશ્રય કરીને કહેલ છે. કેમકે એવા જીવા વત માન કાળમાં કમને ખંધ કરતા નથી, પરંતુ જ્યારે તે ઉપશમ શ્રેણીથી પતિત થઈ જાય છે, ત્યારે તેને કને મધ અવશ્ય થવા લાગે છે.
અવષ્ણાત્, ન વધ્નાતિ ન મયંતિ" અતીત કાળમાં કર્મના અન્ય કો છે, વર્તમાન કાળમાં કનેા બંધ કરતા નથી. તથા ભવિષ્ય કાળમાં પણુ ક્રના અંધ કરશે નહીં એ રીતના આ ચાથા ભંગ કહ્યો છે, તે ક્ષીણુ માહવાળા પુરૂષ વિશેષના આશ્રય કરીને કહેલ છે. કેમકે–એવા જીવે ભૂતકાળમાં જ કર્મોના બંધ કર્યાં છે. વર્તમાન કાળમાં તે કમના બંધ કરતા નથી, અને ભવિષ્ય કાળમાં પણ તે તેના ખૂધ નહી કરે આ ક્રમથી કમ અધનના સબંધમાં ચાર ભંગાવાળા શ્રીગૌતમસ્વામીના પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોયમા ! અથૅ ચૂંધી કંધ, યંબિલ' કે ગૌતમ ! કાઇ એક જીવ એવે છે કે જેણે ભૂતકાળમાં પાપ કના ખધ કરેલ છે, વર્તમાન કાળમાં પણ તે તેના બંધ કરતા રહે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેના અંધ કરશે, એ પ્રમાણેના જે આ પહેલે લગ કહ્યો છે, તે અભવ્ય જીવાનેા આશ્રય કરીને કહેલ છે. કેમકે-એવા સર્વથા અભવ્ય જીવ દ્વારા ભૂતકાળમાં પાપ કર્માંના અંધ કરેલ હોય છે. વત માનમાં તે એ પાપ કર્મોના બંધ કરતા રહે છે, અને ભવિષ્ય કાળમાં પશુ તે પાપ કર્મના અધ કરનારા હોય છે. જેમકે કાલશૌરિક કસાઈ વિગેરે સર્વથા અલભ્ય જીવ થયા છે. ‘અત્થરૂપ વધી, યંત્ર, જ્ઞ યંધિશ્વર' હે ગૌતમ ! કાઈ એક જીવ એવા હાય છે, કે જેણે ભૂતકાળમાં પાપ કર્મના બંધ કરેલ હાય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મોના અંધ કરે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મોના બંધ કરતા નથી. આ રીતના જે આ ખીો ભગુ થાય છે, તે નજીકના કાળમાં જે ભવ્ય જીવને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, તે જીવની અપેક્ષાથી કહેલ છે. કેમકે એવા જીવા દ્વારા ભૂતકાળમાં પાય કમના અધ કરાયેલ હાય છે. વર્તમાન કાળમાં પણ તે પાપ ક્રમના અધ કરે છે. પરંતુ તે ભવિષ્ય કાળમાં પાપ કર્મના બંધક હાતા નથી.
‘બઘેર વધી ન ચંદ્ય, વધિજ્ઞરૂ' આ પ્રમાણેના જે ત્રીજો ભંગ કહેવામાં આવેલ છે, કે કોઈ એક જીવ એવા હાય છે કે જેણે ભૂતકાળમાં પાપ કર્મના અધ કરેલા હાય છે, પરંતુ તેનાથી વર્તમાનકાળમાં પાપ કર્મોના બંધ કરવામાં આવતા નથી, પરંતુ ભવિષ્ય કાળમાં તેનાથી પાપ ક્રમના અધ થવા લાગે છે. એવે આ જીવ જે ઉપશમ શ્રેણી પર આરોહણુ કરે છે, તે હાય છે, કેમકે-એવા જીવ વર્તમાન સમયમાં તે પાપ કર્માંના અધ કરતા નથી, તે ભૂતકાળમાં પાપ કમ'ના ખંધ કરી ચૂકેલા હોય છે, અને ભવિષ્ય કાળમાં તેનાથી પાપ કર્મના બંધ થવા લાગે છે, કેમકે-ઉપશમ શ્રેણી પર ચઢેલા જીવનું નિયમથી તેમાં પતન થાય છે. અને તે પાપ
કમના અધ કરનારા અને છે.
‘અથૅવ વધી, ન ધર, ળ યંધિજ્ઞ' આ પ્રમાણેના જે ચેાથે! ભગ છે કે-કેાઈ એક જીવ એવા હાય છે, કે જે ભૂતકાળમાં જ પાપ *મના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૬