________________
મિથ્યાદ્રષ્ટિ નેરયિકોં કી ઉત્પતિ કા નિરૂપણ
બારમા ઉદેશાને પ્રારંભ અગીયારમા ઉદેશાનું વ્યાખ્યાન કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલા આ બારમા ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. મિચ્છાદ્રિ રચા = મને ! જ વવવવનંતિ છે.
ટીકાર્થ– મિદ્ધિ ને રૂચા મંતે !” હે ભગવનું મિથ્યાષ્ટિ નરયિક જીવ “૪૬ ૩૩વનંતિ” નરકાવાસમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- મા! તે કાનામg પવા જવાળે અવરેસ તં વેવ, gવં કાર માળિયા” જે પ્રમાણે કૂદવાવાળે કઈ પ૩ષ કદત કૃદત એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચી જાય છે. એજ પ્રમાણે મિાદષ્ટિ નારક પણ અયવસાય અને યોગવિશેષથી નિર્વતિત રોપાયથી પૂર્વભવને છોડીને ભવિષ્યકાળમાં થવાવાળા ભવાનરમાં પહોંચી જાય છે. અહિયાં “જsaણાગરિવત્તિto' એ સૂત્રપાઠથી લઈને “ઘવ રાજ
કાળિયા’ આ કથન પર્યન્ત તમામ પ્રકરણ આઠમા ઉદ્દેશાના કથન પ્રમાણે સમજવું જોઈએ.
બાં મરે! એવું મને ! ઉત્ત' હે ભગવન મિથ્યાદષ્ટિ નારક વિગેરેના ઉત્પાદ વિગેરે વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે, તે સર્વથા સત્ય કે આ૫ દેવાનપ્રિયનું કથન આપ્યું હોવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦ ના જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને બારમે ઉદ્દેશક સમાસ પારપ-૧રા
છે પચ્ચીસમું શતક સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૩