________________
છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! છે નફાનામદ્ વ પવમાળે' જેમકે-હે ગૌતમ! કોઈ ફૂંદનારા પુરૂષ કૂદતા કૂદતા એક સ્થાનથી ખીજે સ્થાને એટલે કે-એક દેશથી ખીજા દેશમાં પડેાંચી જાય છે, એજ પ્રમાણે ભવસિદ્ધિક નૈરશિયેક પણ એક લવથી ખીજા ભવમાં ઉત્પન્ન થઈ જાય છે. ‘ગવલેણ તે ચૈવ નાવ વેમાળિ” ખાકીનું ખીજું સઘળું કથન યાવત વૈમાનિક સુધી પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવુ જોઇએ. અહિયાં યાવત્ પદથી પહેલા કહેલ આઠમા ઉદ્દેશાના આ પ્રકરણમાં કહેલ અવગ્નાનનિવત્તિ ઇત્યાદિ સઘળા પાઠ ગ્રહણ કરેલ છે. આ પ્રકરણનું વ્યાખ્યાન આઠમા ઉદેશામાં કરવામાં આવ્યુ છે. એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવુ'.
ધ્રુવ મો! સેલ મને ! વિ’ હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ લવસિદ્ધિક નૈરયિકાના ઉત્પાદ વિગેરેના સબંધમાં કથન કરેલ છે, તે તમામ થન આપ્તવાકય સČથા યથાર્થ હાવાથી ખિલ્કુલ સત્ય છે. હે ભગવન્ આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને વદના કરી તેઓને નમસ્કાર કર્યો વઢના નમસ્કાર કરીને સ'યમ અને તપથી પેાતાના માત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર બિરાજમાન થયા. સુધા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના નવમે ઉદ્દેશક સમાસ ॥૨૫-૯લા
闘
૫૧
દસમા ઉદેશાના પ્રારભ
નવમા ઉદ્દેશાનુ` કથન કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ મા દસમા ઉદ્દેશાનુ કથન કરે છે.-‘અમનધિષ્ક્રિય નથાળ અંતે!'ઈત્યાદિ
ટીકા —ગમિિ નાળ મળે ! ' જીવવńતિ' હે ભગવન્ અલવ સિદ્ધિક નૈરયિકપણાથી જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- વોચમા! તે નાનામવ્ યશ્ વમાળે ગયઘેરું ત' ચેન વર્ષ ગાય વેમાળિ’હે ગૌતમ! જેમ કાઈ કૂદવા વાળા મનુષ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૧