________________
ફૂટીÇ ઉગવનંતિ' હું ભગવન તે જીવે ભવાન્તરમાં પેાતાની ઋદ્ધિરૂપ શક્તિથી ઉત્પન્ન થાય છે? અથવા ખીજાની શકિત રૂપ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ! આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-શૌચમા! ચઢીર્થગંતિ નો કૂકી મવર્ષાંતિ' હે ગૌતમ ! તે જીવે. પરભવમાં પેાતાની જ શકિત રૂપ ઋદ્ધિના મળથી ઉત્પન્ન થાય છે. બીજાની શકિત રૂપ ઋદ્ધિના બળથી ઉત્પન્ન થતા નથી. અહિયાં જે કહેવામાં આવેલ છે તેના ભાવ એ છે કે-જે આત્મામાં પરભવમાં ઉત્પત્તિના કારણ રૂપ પેાતાની ઋદ્ધિ છે, એજ જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે, ખીજાની ઋદ્ધિથી ઉત્પન્ન થઈ શકતા નથી. નહી તે પેાતાની ઋદ્ધિ અને પોતાની ઉત્પત્તીમાં કાય કારણુ ભાવ૪ ખની જાય છે, કેમકે કાર્ય કારણ ભાવમાં સમાનાધિકરણપણાના નિયમ હાય છે. સેળ અંતે! નીવા " ગાય મુળા કથનńતિ, પરમુળા થતિ' કે ભગવન તેજવા શુ પેાતાના આત્મામાં ઉત્પન્ન થયેલા કર્મોથી-અર્થાત પેાતાની સાથે લાગેલા ક્રમથી પરભવમાં ઉત્પન્ન થાય છે અથવા ખીજામાં લાગેલા ક્રમથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! આચ મુળા ણવખંતિ નો મુળા નાંતિ' હે ગૌતમ ! જીવ પરભવમાં જે ઉત્પન્ન થાય છે. તે આત્મકથી જ ત્યાં ઉત્પન્ન થાય છે.—પરની સાથે લાગેલા ક્રમથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી. આ કથનનુ' તાત્પર્ય એ છે કે જીવ પરભવમાં પાતે કરેલા કર્માંના ઉદયથી જ ઉત્પન્ન થાય છે. બીજાએ કરેલા કર્મોની સહાયતાથી-ઉદયથી ઉત્પન્ન થતા નથી, ખીજાની સહાય. તાથી ઉત્પન્ન થવા લાગે તેા પછી જે આ જગતની વિચિત્રતા છે, તેના લેાપ જ થઈ જાય કેમકે દરેક કૈાઇના પણ ક્રમની સહાયતાથી ઉત્પન્ન થઈ જશે પરંતુ તેમ થવાનુ જોવામાં આવતું નથી. તેથી કાઁની સહાયતાથી જ જીવ પરભવમાં ઉત્પન્ન થાય છે, એજ વાત અનુભવવામાં આવે છે. અને માગમ પણ એજ કહે છે,
'तेणं भंते ! जीवा किं आयप्पओगेणं उववज्जंति परप्पओगेणं उववज्जंति' હે ભગવન્ તે જીવા શુ પોતે જ કરેલા કર્મના ઉદયથી અર્થાત પેાતાનાજ વ્યાપારથી ઉત્પન્ન થાય છે ? કે ખીજાના પ્રયાગરૂપ વ્યાપારથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા !' હે ગૌતમ ! ‘ગાયવોોળ વવ તિ' જીવ પેાતાના પ્રયાગરૂપ પાપારથી ઉત્પન્ન થાય છે, અન્યના પ્રત્યેાગરૂપ વ્યાપારથી ઉત્પન્ન થતા નથી.
અસુર મારાળ મળે! " વવજ્ઞત્તિ' હે ભગવન્ જીવ સુરકુમારાના આવા સેામાં અસુરકુમારપણાથી શી રીતે ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નફા ના તદ્દેવ નિવત્તમં જ્ઞાનો પર ઓનેાં'હું ગૌતમ ! નૈરયિકાના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનુ કથન અહિયાં પણ યાવત્ તે પરપ્રયાગ (વ્યાપાર)થી ઉત્પન્ન થતા નથી. આ કથન સુધી પ્રકરણ અનુસાર સમજી લેવું તથા જેમ કાઈ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૯