SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જે કાનામg gવા જવમળે ૨” હે ગૌતમ! જે રીતે કોઈ ઉછળવાવ બે પુરૂષ ઉછળતે ઉછળ બન્નવાનિવૃત્તિ” અધ્યવસાય વિશેષથી-મારે કૂદવું જોઈએ આ રીતની ઈચછાથી થવાવાળા “ઠળોવા ઉપ્લવન-કૂદવાના ઉપાયથી “રેય જાણે રે કાળમાં વિશ્વકર્ષાત્તા, પુરિ તા ૩રબંન્નતા વાવ આવવાવાળા સમયમાં એટલે કે ભવિષ્ય કાળમાં પિતાના પહેલાના સ્થાનને છોડીને આગળના સ્થાન ઉપર પહોંચી જાય છે. “gવાવ પર વિ બીજા પુત્રો વિવ વવમા એજ પ્રકારે આ જીવ પણ ઉછળવાવાળાની જેમ કૂદતાં કૂદતાં “અજ્ઞાનનિષત્તિળ करणोवाएणं सेयकालं तभत्र विप्पजहित्ता पुरिम मव उपसेपज्जित्ताणं विहरति' અધ્યવસાય વિશેષથી થવાવાળા કર્મના ઉદય પ્રમાણે ધારણ કરેલ પૂર્વભવને છોડીને ભવિષ્યમાં પિતાના આગળના ભામાં પહોંચી જાય છે, નારકપણાના રૂપથી ઉત્પન્ન થઈ જાય છે. આ કથનનો ભાવાર્થ એ છે કે-જેમ કઈ કૂદવાવાળે કુદકે મારીને આગલા સ્થાન પર પહોંચી જાય છે. એ જ પ્રમાણે આ જીવ પણ કર્મના ઉદય પ્રમાણે મનુષ્ય વિગેરે ભવને છેડીને “ઘટિયંત્ર ન્યાયથી આગામી–થવાવાળા નારક વિગેરે ભવને પ્રાપ્ત કરે છે. “સેસિ બે મતે ! નવા સિહા જ સી ઘવિઘા વનજો” હે ભગવન તે નારક જીની શીધ્રગતિ કયા કારણથી થાય છે? અને તે ગતિને વિષય કે હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જે કાં નામા પુરિસે તો વઢવં પર્વ ન ર૩મણg પઢને કg' હે ગૌતમ! જેમ કઈ બળવાન તરૂણ પુરૂષ વિષે ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેલ છે. તિરમg at વિri સવારિ” કે યાવતુ તે ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે “સેજિં' i નીવાળું જ હgin તા થી વિઘા જત્તે' તે નારક વિગેરે જેની તેવી જ શીધ્રગતિ હોય છે. અને એ જ પ્રમાણે શીધ્રગતિને વિષય હોય છે, “તેજો મરે! મવિચાર પતિ ” હે ભગવન્ એક ભવને છેડીને બીજા ભવમાં જવાના સ્વભાવવાળા એ જી કઈ રીતે પરભવના આયુકમને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા ! અક્ષરવાનો નિશ્વરિપ હે ગૌતમ ! તે જીવ પોતાના પરિણામ અને મન, વચન, અને કાયાના ચેગથી અથવા પિતાના પરિણામ રૂપ યોગથી સંપાદન કરેલા મિથ્યાત્વ વિગેરે કર્મ બંધના કારણભૂત ઉપાયને વશ થઈને પરભવ સંબંધી આયુષ્ય કર્મ બંધ કરે છે. “ િ મતે ! નવા વરુદું જ નિત્તરૂ હે ભગવન એક ભવથી બીજા ભવમાં જવાવાળા તે જીવની ગતિ-ગમન કેવી હોય છે? અર્થાત કઈ રીતે તેઓની ગતિ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચના! आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं एवं खलु तेसि जीवाणं गई पवत्तई' के ગૌતમ! તે જીની ગતિ પોતાના આયુના ક્ષયથી પિતાના ભવના ક્ષયથી પિતાની સ્થિતિના ક્ષયથી હોય છે. તેof મરે! ગોવા #િ આવતી ક૨વનંતિ ઘર શ્રી ભગવતી સૂત્ર : ૧૬ १४८
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy