________________
ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વિણળે પવિષે પાત્તે' કે ગૌતમ ! દ્રવ્ય વ્યુસગ ચાર પ્રકારનુ` કહેલ છે. ‘તે નહા’તે આ પ્રમાણે છે.--વિસો' ગણુયુત્સગ, વ્યુત્સ શબ્દના અર્થ આસકિતના ત્યાગ એ પ્રમાણે છે. પરિહારવિશુદ્ધિક ચારિત્ર માટે અથવા જીનકલ્પ વિગેરેની આરાધના માટે ગણુના જે ત્યાગ કરવામાં આવે છે, તે ગણુ યુ. ત્સગ કહેવાય છે. આ વ્યુત્સગના પહેલા ભેદ થાય છે.
‘વીરલિપ્તે' શરીર વ્યુત્સુ શરીર સબંધી આસકિતના ત્યાગ આ બ્યુટ્સને ખીજો ભેદ કહેલ છે. ‘વૃદ્ધિવિમો’ ઉપષિ વ્યુત્સ॰–વસ્ત્ર, પાત્ર, વિગેરે જે સયમના ઉપકરણ છે, તેમાં પણુ આસકિતના જે ત્યાગ કહેલ છે તે વ્યુત્સગ તપના ત્રીજો ભેદ થાય છે. ૩ ‘મત્તપાળવિલને’ ભકતપાન વ્યુ સગ–ાહારપાણીને ત્યાગ કરવા આ બ્યુલ્સના ચેાથોભેદ કહેલ છે. ‘તે જ્ઞ યુગષિકારો’ આ રીતે આ દ્રવ્ય વ્યુત્સગના ભેદો કહ્યા છે.
‘સે શિ.... તો માનસન્નñ' હૈ ભગવત્ ભાવ વ્યુત્સગનું શુ' સ્વરૂપ છે ? અર્થાત્ ભાવ વ્યુત્સગ કોને કહેવાય છે? અને ભાવ જ્યુસના કેટલા ભેદો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-માવવિશ્વસ ત્તિવિષે પદ્મસ' હું ગૌતમ ! ભાવન્યુત્સગ ત્રણ પ્રકારના કહેલ છે. લગા' તે આ પ્રમાણે છે.-‘પ્રાચવિકસશે' કષાયવ્યુત્સગ-ક્રોધ, માન, માયા અને લાભ આ કષાયાના ત્યાગ કરવા. સંસારવિકસશે' સસારના ત્યાગ કરવા. જ્ઞવિશ્વને કમ'ના ત્યાગ કરવાને `િ 7` લાવિશે' હે ભગવન્ કષાય વ્યુત્સગનું શુ લક્ષણ છે? અને તેના કેટલા ભેટા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ત્તાવિરો પવિષે વળÈ' હે ગૌતમ! કષાય વ્યુત્સગ ચાર પ્રકારના કહેલ છે. ‘ત' જ્ઞા’ તે આ પ્રમાણે છે-વિણશે? ક્રોધને ત્યાગ કરવા ‘માળવિજ્ઞશે' માનના ત્યાગ કરવા માયાવિશ્વને માયાના ત્યાગ કરવા ‘હોમવિલો’ લેબને ત્યાગ કરવા ‘તે જ્ઞ જ્ઞાવિકો” આ પ્રમાણે આ કષાય બ્યુલ્સના સબંધમાં કથન કરેલ છે.
‘દિત સંગ્રવિકણશે' હું ભગવન્ સંસાર જ્યુસનું શુ` સ્વરૂપ છે ? અને તેના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેÜઞાનિકો પવિતૢ વળત્તે' હે ગૌતમ! સસાર વ્યુત્સંગ ચાર પ્રકારના કહેલ છે. ‘સ' નવા' તે આ પ્રમાણે છે. નૈચિત્તાવિકાળે' નૈયિક સસાર વ્યુત્સગ અર્થાત્ નૈરિયક સ‘સારના ત્યાગ કરવા. જ્ઞાન વૈવસંજ્ઞવિકસશે’ યાવત્ દેવસંસારને ત્યાગ કરવા અહિયાં યાવપદથી મનુષ્ય સ’સારત્યુત્સગ અને તિય ક સંસારવ્યુત્સગ આ એ વ્યુત્સŕ ગ્રહણ કરાયા છે. 'લે ' વિકલમે’ આ પ્રમાણે આ સસાર વ્યુત્સગના સબધમાં કથન કરેલ છે. ‘લે નિ' જન્મ્ય વિજીલો' હું ભગવન્ ક જ્યુસનું શું સ્વરૂપ છે? અને તેના કેટલા ભેદ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૬