________________
છે. તેનું તાત્પર્ય એવું છે કે-અહિયાં કાયયેગને સર્વથા નિરોધ થઈ જવાથી કાયિકી ક્રિયાને સર્વથા ઉચછેદ થઈ જાય છે. અને શેલેશી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. જેથી આ સ્થિતિનું ધ્યાન છે, તે સમુછિન ક્રિયા અપ્રતિપાતિ શુકલધ્યાન છે કેમકે આ ધ્યાન પણ અપ્રતિપાતિ હોય છે કારણ of જ્ઞાનર વારિ હar gonત્તા’ આ શુકલધ્યાનના પણ ચાર લક્ષણે કહેલા છે. “રં ” તે આ પ્રમાણે છે-“ચંતી મુરી, ગરજે, મર' ક્ષાન્તિ ક્ષમા, મુકિત, નિર્લોભ પણું આર્જવ-સરલપણું અને માર્દવ-મૃદુ કે મળપણું કુરા જ્ઞાન કરાર આરંવા પાત્તા” શુકલધ્યાનના ચાર આલમ્બન કહ્યા છે. “અદા ૧ અવ્યથા-એટલે કે-દેવાદિકેથી ઉપસર્ગથી થવાવાળા ભયનું હોવું અથવા ઉપસર્ગથી ચલાયમાન થવું, તેનું નામ વ્યથા છે. તે વ્યથા જેમાં ન હોય તે અવ્યથા છે. ૧ “જયો જાંતિને અભાવઅર્થાત દેવાદિક દ્વારા કરેલી માયાથી થવાવાળી બ્રાંતિ અને સૂક્ષમ પદાર્થ સંબંધી મૂઢતાને અભાવ “વિવેને દેહથી આત્માને અથવા આત્માથી સર્વ સંગને વિવેચન બુદ્ધિ દ્વારા પૃથક્કરણ કરવું “વિવરણ નિઃસંગ થઈ જવાથી દેહથી અને ઉપાધીથી મમત્વપણાને ત્યાગ. આ રીતે આ ચાર શુક્લ ધ્યાનના આલમ્બન કહેલ છે.
“સુરક્ષ નં રારિ ગણુાકો’ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે. “i sફા” તે આ પ્રમાણે છે. “સતવત્તિયાજી” ભવ સંતાપની અનંતવૃત્તિ પશુનું વારંવાર ચિંતવન કરવું. અર્થાત્ આ સંસાર અનંત છે, એવો વિચાર કરે. ‘રિમાળાનુcr” દરેક ક્ષણમાં વસ્તુઓમાં અનેક પ્રકારના થવાવાળા પરિણમનનું ચિતવન “ગગુમાવાનુ ચતુર્ગતિક સંસારનું અશુભપણાથી અનુચિંતન કરવું. “વાચાકુ’ પ્રાણાતિપાત વિગેરે આસ્રવારથી થવાવાળા અનથોનું ચિંત્વન કરવું. અહિયાં તપના અધિકારમાં પ્રશસ્ત અપ્રશસ્ત યાનેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે અશિસ્ત ધ્યાનના વર્ણનમાં અને પ્રશસ્ત ધ્યાનના ઉપાદાન-પ્રાપ્તિમાં તપ હોય છે. “જે 7 શ” આ પ્રમાણે સંક્ષેપ અને વિસ્તારથી ઘાનનું નિરૂપણ કરેલ છે.
ધ્યાનના નિરૂપણ પછી હવે “બુત્સર્ગ” તપનું નિરૂપણ સૂત્રકાર કરે છે. આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે- ' વં હે ભગવન વ્યુત્સર્ગ તપનું શું લક્ષણ છે? અને એ તપ કેટલા પ્રકારનું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“વરણને સુવિષે વળ' હે ગૌતમ! વ્યુત્સર્ગ તપ બે પ્રકારનું કહેલ છે. “ જણા” તે આ પ્રમાણે છે. - વરણને મારવા દ્રવ્યબુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ “જે ૪ જં રવિણને હે ભગવન દ્રવ્ય વ્યુત્સર્ગનું શું સ્વરૂપ છે? અને તેના કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૫