________________
ધમ ધ્યાન ચાર પ્રકારનું અને ચતુપ્રત્યવતારવાળું કહેલ છે. ભેદ, લક્ષણ, આલમ્બન, અને અનુપ્રેક્ષા આ ચાર ખામતામાં તે વિચારણીય હાવાથી અવતાર માનેલ છે. તેથી તેને ચતુષ્પત્યવતારવાળુ' કહેલ છે. તેના ચાર ભેદ આ પ્રમાણે છે—‘બાળાવિત્ર' આજ્ઞાવિચય-જે ધ્યાનમાં દીકરાની પ્રવચન રૂપ આજ્ઞાનું પર્યાલાચન થાય છે, તે આજ્ઞાચય નામનુ પહેલુ ધ્યાન છે, ‘ત્રયાવિશ' અપાયવિચય રાગદ્વેષથી થવાવાળા જે અનથ છે. તેનું નામ અપાય છે. જે ધ્યાનમાં આ અપાયાના નિય થાય છે, તે અપાયવિચય નામના ધ્યાનના બીજો ભેદ છે. ૨ ‘વિવાવિષપ' વિપાકવિચય-શુભ અને અશુભ કર્મોના કુલરૂપ વિપાકના નિર્ણય થાય છે તે વિપાકવિચચ નામના ધર્મ ધ્યાનના ત્રીજો ભેદ કહ્યો છે. ‘સંઠાળવિશ્વ’ લેાક, દ્વીપ, સમુદ્ર વિગેરેની આકૃતિયા રૂપ સસ્થાનાનું જે યાનમાં ચિંતન થાય છે, તે મ ધ્યાનના સંસ્થાન વિચય નામના ચાથે ભેદ છે. ‘ત ગદ્દા’ આ ધમ ધ્યાનનું લક્ષણુ આ પ્રમાણે છે-એજ વાત ધમ્સન્ન ળ શાળઇ ચત્તારિ જવલ્લળા પન્મત્તા’ આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. ‘માળામ' સુજ્ઞના વચન રૂપ આજ્ઞામાં જે રૂચિ-પ્રીતી થવી અથવા સર્વજ્ઞના વચનથી, તત્વમાં જે શ્રદ્ધા છે. તે આજ્ઞારૂચિ નામનું ધર્માંધ્યાનનું પહેલું લક્ષણ છે. 'નિષ્કળ' સ્વભાવથી તત્વામાં જે રૂચિ પ્રીતિ થાય છે, તત્વામાં શ્રદ્ધા થાય છે. તે ધર્મ ધ્યાનનું ખીજું લક્ષશ છે. ૨‘ઘુત્ત’ આગમાના અભ્યાસ કરીને તત્વમાં જે રૂચિ થાય છે, તત્વમાં શ્રદ્ધા થાય છે, તે સૂત્રરૂચિ નામનું' ધર્મ ધ્યાનનું ત્રીજું લક્ષણુ છે. ‘ગોગા' દ્વાદશાંગમાં સવિસ્તર અવગાહનથી જે તત્વા શ્રદ્ધા ન થાય છે, તે અવગાઢ રૂચિ નામના ધર્મધ્યાનના ચાથા ભેદ છે. અથવા અવગાઢ એ સાધુની સમીપપણાને કહે છે. એટલે કે તેએાના ઉપદેશથી તત્વામાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે અવગાઢચિ કહેવાય છે.
હવે ધમ ધ્યાનનું અવલમ્બન શું છે? એ વાત સૂત્રકાર પ્રગટ કરે છે. ધમસ વાળરસ ચત્તારિ ગાર્જીવળા પન્તત્તા' આ સૂત્રપાઠથી સૂત્રકાર એ કહે છે કે-મધ્યાન રૂપી પ્રાસાદ (મહેલ) પર ચઢવા માટે આલમ્બનઞાધાર રૂપ જે હોય તે ધર્મધ્યાનના આલમ્બન આધાર કહેવાય છે. અને લેવા આધાર ચાર પ્રકારના છે. તેમાં પહેલુ આલમ્બન ‘વાચળ’ વાચના છે. ાળમાનું વારવાર પરિશીલન કરવુ. તેનુ' નામ વાચના છે. ‘qfsgey’ ધ્યયન કરેલા સૂત્રની સ્મૃતિ-યાદદાસ્ત કાયમ રહે તે માટે વાર વાર અધ્યયન કરવું તેનું નામ પરિવના છે. 'પદ્મા' ધર્માંના ઉપદેશ કરવા તેનું નામ ધર્મકથા છે, ગમ્મા નું જ્ઞાળાસ ચત્તરિ અનુવ્વાયો પન્નન્નો' એ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૩