________________
ભેદ છે. અસ્ત્ર નં જ્ઞાળરણ ચત્તરિ
લળા પત્તા' આ રીતે આ આર્ત્ત યાનના ચાર લક્ષણ્ણા કહેલા છે. ‘ત' નહા' તે આ પ્રમાણે છે—નચ’ 'દનતા જોરજોરથી રડવુ. ‘નોળયા' શાચનતા-દીનતા ખતાવવી ‘ત્તિળચા’ તેપનતા-આંસુ વહેવડાવવા ‘વિચા' પરિદેવનતા વારવાર વિલાપ કરવા આ રીતે આ ભેસહિત, લક્ષણ સહિત આત ધ્યાનનું લક્ષણ કહેલ છે.
હવે રૌદ્રધ્યાનના લક્ષણુ કહેવામાં આવે છે-તે આ પ્રમાણે છે.-રો જ્ઞાને *દ્દેિ વળત્તે' રૌદ્રધ્યાન ચાર પ્રકારનુ` કહેલ છે. ‘તું ગદ્દા’ તે આ પ્રમાણે છે—‘હિંસાનુવંધી' પ્રાણિયાના વધુ વિરાધના-અન્ધન વિગેરે પ્રકારેાથી તેમને પીડા ઉત્પન્ન કરવાના વિચાર કરે છે, અર્થાત્ તેઓને હમ્મેશાં પીડા કર. વાના જ ઉદ્યમ કરે છે. એવા પ્રાણિયેનુ જે ધ્યાન છે, અર્થાત વિચારધારા છે-અર્થાત્ તે તરફ્ લાગેલી ચિત્તની જે એકાગ્રતા છે તે હિંસાનુખ ધી રૌદ્રધ્યાન કહેવાય છે. અથવા જે ધ્યાનમાં હિ'સાના જ સખધે છે, તે ધ્યાન હિંસાનુબંધી છે, આ રૌદ્રધ્યાનના પહેલા ભેદ છે. ‘મોસાળુયથી’ભ્રષાનુબ’ધી જે ધ્યાનમાં જુહુ ખેલવાનું જ હમેશાં ચિન્તન-વિચાર રહ્યા કરે છે. એવું જે ધ્યાન તે રૌદ્રધ્યાનના ખીજો ભેદ છે. ૨ મેચાનુષંપી’જે ધ્યાનમાં ચારી કરવાના સબધમાં જ કાયમ ચિંત્વન રહ્યા કરે તે ધ્યાન સ્તેયાનુબંધી રૌ ધ્યાન કહેવાય છે. આ રૌદ્રધ્યાનને ત્રીજો પ્રકાર છે. ૩ વસ્તુળાનુËધી’ સ‘રણાનુબંધી રૌદ્રધ્યાન એ છે કે-જેમાં વિષયેના સાધનભૂત ધનના સર ક્ષણુનું નિરન્તર ચિ ંતવન રહ્યા કરે છે. ૪ જીવમાં રૌદ્રધ્યાન છે ? કે નથી ? આ વિષયને સમજવાના આ ચાર લક્ષણેા છે. એજ વાત રોપા જે જ્ઞાનન
சு
સાહિલ ના વનન્તા' આ સૂત્રદ્રારા સૂત્રકારે પ્રગટ કરેલ છે. તે ગદા તે ચાર લક્ષણા મા પ્રમાણે છે-‘ધમોલે' હિ'સા, જુઠું', અદત્તાદાન, સ ́રક્ષણ આ પૈકી કાઈપણ એક દષનુ હાવું તેનું નામ એસન દેષ છે. આ કથનનુ' તાત્પર્ય એ છે કે-જેમાં આ દોષ પૈકી કોઇ એક દાષ હોય તે તે તેના પહેલા ભેદ છે. મોને' જેમાં હિ'સા, અસત્ય, અદત્તાદાન, સરક્ષણ આ દાષા પ્રવૃત્તિ કરવા રૂપ દોષ હાય તે તેના ખીને ભેદ છે. ‘ગળાનોલે' અજ્ઞાન રૂપી જે દાષ છે, તે અજ્ઞાન દોષ કહેવાય છે, અર્થાત્ કુશાસ્ત્રોના અભ્યાસથી થવાવાળા સ`સ્કાર વશાત્ અધમ. હિંસા, અસત્ય વિગેર દાષામાં ધમ બુદ્ધિથી જે પ્રવૃત્તિ થાય છે, તે અજ્ઞાન દોષ નામના રૌદ્રધ્યાનના ત્રીજો ભેદ છે. મળસોત્તે' કાલશૌકરિકની માફક મરણ પન્તના પશ્ચાત્તાપ કર્યા વિના જ હુ'સા વિગેરેમાં પ્રવૃત્તિ કર્યાં કરવી તે રૌદ્રધ્યાનને ચાયા પ્રકાર છે.
ઉપર પ્રમાણે આ ધ્યાન અને રૌદ્રધ્યાનનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર ધમ ધ્યાનનું નિરૂપણ કરે છે-ધમે જ્ઞાળે પશ્મિરે પણજોયારે રબ્બતે'
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૨