SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારને કહેલ છે. “તં કદા’ તે આ પ્રમાણે છે.–વાળા ગુરૂમુખથી શાસ્ત્રો સાંભળવા ૧ “પરિપુછના પ્રતિકૃચ્છના ભૂલેલા વિષયને ગુરૂને પુછ પરિચ” પુનરાવર્તન-ભણેલા શાસ્ત્રને વારંવાર અભ્યાસ કર. “ગgroણા' અનુભેક્ષા–ભણેલા વિષયનું વારંવાર ચિંતન કરવું “ધબ્બા અને ધર્મકથા જે ૪ સ ’ આ રીતે આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કહેલ છે. સૂ. ૧૦ ધ્યાનકે સ્વરૂપ કાનિરૂપણ આની પહેલાના સૂત્રમાં આવ્યન્તર તપના ચાર ભેટે કહેવામાં આવ્યા છે. હવે અહિયાં આવ્યન્તર તપને પાંચમ અને છઠ્ઠો ભેદ જે ધ્યાન અને વ્યસગ છે. તેનું કથન કરવામાં આવે છે – રે સં 1 ઈત્યાદિ ટીકાથ–બરે વિત્ત ” હે ભગવન ધ્યાન કેટલા પ્રકારનું કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gણે વિદે 90 હે ગૌતમ! ધ્યાન ચાર પ્રકારનું કહેલ છે. “રં કgr' તે આ પ્રમાણે છે- જ્ઞાળે જે જ્ઞાળે હમે જ્ઞાળે સુણે શા” આર્તધ્યાન, રૌદ્રધ્યાનર, ધર્મ ધ્યાન૩, અને શુકલધ્યાન ધ્યાન માનસ કિયા રૂપ હોય છે, એનું બીજ નામ ચિન્તન છે. “ છૂળે રવિ go આર્તધ્યાન ચાર પ્રકારનું કહેલ છે. “ જણ તે આ પ્રમાણે છે-“અમg-નરંજળસંપત્તેિ રણ દિન ક્ષતિ રમનાર યાવિ મત્ર' અમનેઝ શબ્દારિરૂપ વિષયને સંબંધ થાય ત્યારે ન ઈચ્છેલા પદાર્થને સંબંધ થાય ત્યારે તેનાથી દૂર થવાને વારંવાર વિચાર કરે તે પહેલું આર્તધ્યાન છે ૧ મનુન હંગોriારે તરત tવારિ રમનાર માં મને અભિલષિત ધનાદિના સંપર્કથી સંબ થવાળા માણસને મને શબ્દ વિગેરેને વિયોગ ન થવા રૂપ ઈષ્ટ પદાથને વિગ ન થવા સંબંધી વારંવાર જે ચિંતન થાય છે,-તેને મને કેઈપણ સમયે વિગ ન થાય એવું જે ધ્યાન છે, તે આર્તધ્યાન બીજે ભેદ છે, આ બીજા આર્તધ્યાનવાળી વ્યકિત કેઈપણ વખતે ઈટ પદાર્થને વિયેગ ઈચ્છતી નથી. “સાયંસંગોસંવરે તરણ વિનતિમત્તાન ચાલિ મg આતંકગનો સંપર્ક થાય ત્યારે અર્થાત્ કઈ રેગ થાય ત્યારે–તેના વિ. ગને અર્થાત તેમાંથી છૂટવાનો વારંવાર જે વિચાર ચિંતન કરવું, તે આત. દયાનને ત્રીજો ભેદ છે. પરિસિયામમોહંગોલંવરે તરણ વિશો રિણમના ચારિ મા અત્યંત સેવેલા પ્રિય એવા શબ્દાદિ વિષયોનો વિગ ન થાય તે પ્રમાણે વારંવાર ચિન્તન કરવું આ આર્તધ્યાનને ચેાથે શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૪૧
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy