SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જાવન સુવિ Homત્તે’ હે ગૌતમ! કાયવિનય બે પ્રકારને કહેલ છે. “ નાં” તે આ પ્રમાણે છે. “પણWજારવિણ કપરથwાવિ ” પ્રશસ્તકાય વિનય અને અમશત કાયવિનય “ વિ રં પરસ્થા વિ7' હે ભગવન પ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જસરા #ાવળા વિશે gov” હે ગૌતમ! પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે. “ ” તે આ પ્રમાણે છે. “આપત્ત જળ” યતના પૂર્વક ઉપગથી જવર અવર કરવી ૧ “કાવત્ત કાળ” યતનાપૂર્વક-ઉપગથી ઉભું રહેવું ૨ “જાવત્ત રિલીચ ઉપગ સહિત યતનાપૂર્વક બેસવું, ૩ “ગાયત્ત તથof યતનાપૂર્વક કરાટ (પડખા) બદલવા. ૪ “મારૂત્ત રૂરળ ઉપગપૂર્વક યતના સહિત બારણું વિગેરેનું કે સાંકળનું ઉલલ ઘન કરવું. ૫ “ગાયત્ત પરંavi ઉપગપૂર્વક યતનાથી મોટા ખાડા વિગેરેનું ઉલ્લંઘન કરવું. ૬ “મારાં વિંચિઝોનનુંsળા' યતનાપૂર્વક સઘળી ઈન્દ્રિયને પિતતાના વિષયમાં પ્રવૃત્તિ કરાવવી. ૭ “સે નં વિગ” આ રીતે આ તમામ પ્રશસ્ત કાયવિનય કહેવાય છે. “જાવત્ત' એ શબ્દને અર્થ સાવધાનતાપૂર્વક-અથવા ઉપગ પૂર્વક એ પ્રમાણે છે. બન્ને વિક્ર અપરાવિU” હે ભગવદ્ અપ્રશસ્તકાય વિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–પથરાચવિણ વિ Tvળ' હે ગૌતમ! અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારને કહેલ છે. “a” કદા' તે આ પ્રમાણે છે. “બનાવ ના ઉપગપૂર્વક અવરજવર ન કરવી. “નાર ગણારત્ત વંચિકોનુંs? થાવત્ ઉપગ વિના સઘળી ઇન્દ્રિયને પિતાપિતાના વિષયમાં લગાવવી. અહિયાં યાવન્મદથી “અનાયુ સ્થાન, મામ્ નિષોત્તમ્, શનાયુમ્ રાખ્યાન બનાસુરમુરઝંદરમ્ નાગુર્જ કરુંજન” આ પદ ગ્રહણ કરાયા છે. આ રીતે અનાયુક્તગમન વિગેરેના ભેદથી અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારને કહેલ છે. કરે 7 વાચવાણ' આ રીતે પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી કાયવિનયનું સ્વરૂપ કહેલ છે. હવે વિનયની અંતર્ગત કપચાર વિનયનું કથન કરવામાં આવે છે. કરે નં ઢોળો વારંવાર હે ભગવન કે પચા૨ વિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ટો જોવચારવિણ સત્તરિકે Tomત્તે લોકપચાર વિનય સાત પ્રકારને કહેલ છે. “રંજણા' તે આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy