SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે-“આપણWવિનર વિ Toળ હે ગૌતમ! અપ્રશસ્ત મને વિનય સાત પ્રકારને કહેલ છે. “ sgr' તે આ પ્રમાણે છે. “જાગd પાપરૂપ સામાન્યથી પાપથી યુક્ત ૧ “ાનને વિશેષપણાથી પાપયુક્ત ૨ “દિરિણ' કાયની પ્રથમ ક્રિયામાં આસક્તિ સહિત ૩ “aaaaણે સ્વગત-પિતાનામાં રહેલ શક વિગેરે ઉપકલેશયુકત ૪ “અક્રૂરે પ્રાણાતિપાત વિગેરે આસ્રવ કરવાવાળા ૫ “વિક્ર” સ્વ અને પર ને આયાસ (પીડા) કરવાવાળા અને શામિiળે” જીવને ભય ઉત્પન્ન કરાવવાવાળા, એવા “સે નં અસત્યમarg' આ બધો અપ્રશસ્ત મને વિનય છે. “જે નં મળવળg' આ રીતે આટલા સુધી મને વિનયના સંબંધમાં કથન કરેલ છે. હવે વચન વિનયનું કથન કરવામાં આવે છે–આ સંબંધમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે- જે જિં તે ઘtળ' હે ભગવન વચન વિનય કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેagવળg દ્રષિ હે ગૌતમ ! વચનવિનય બે પ્રકારને કહેલ છે. “R ” તે આ પ્રમાણે છે. “પરથવવિઘ ચ સથવવિઝા ” પ્રશસ્ત વચનવિનય અને અપ્રશસ્ત વચન વિનય “રે જિં નં પારધારવા હે ભગવદ્ પ્રશસ્ત વચન વિનય કેટલા પ્રકારના કહેલ છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–તથાવિળ સત્તવિ go હે ગૌતમ! પ્રશસ્ત વચન વિનય સાત પ્રકારને કહેલ છે. “ જા” તે આ પ્રમાણે છે. “પાવ પાપ વિનાના વચનની પ્રવૃત્તિરૂપ વાગે-વચન વિનય અપાપક કહેવાય છે ૧ “અર’ વિશેષરૂપથી પાપ વિનાના વચનનો પ્રયોગ કરે તે અસાવધ વચન કહેવાય છે. ૨ “વાવ મૂામિતં યાવત્ છને ભય ન ઉપજાવનારા વચન અહિયાં યાવત્પદથી “ક્રિય નિપરા, અનવર ગાપિવર' આ પદને સંગ્રહ થયો છે. “હે ર પાથરૂનિg” આ રીતે સાત પ્રકારને પ્રશસ્ત વચન વિનય કહેલ છે. “રે જિ નં અસ્થવવિળg” હે ભગવન અપ્રશસ્ત વચન વિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–જવરથરવિણ સત્તરિ જumત્ત' હે ગૌતમ! અપ્રશસ્ત વચન વિનય સાત પ્રકારને કહેલ છે. “ જા” તે આ પ્રમાણે છે.“gવા કારને મૂયાબળે' પાપરહિત વચન બોલવું ૧ સાવદ્ય વચન બાલવું ૨ યાવત્ જીવોને ભય ઉત્પન્ન થાય તેવા વચન બોલવા આ સઘળે અપ્રશરત વચન વિનય કહેલ છે. અહિયાં યાવત્પદથી “ક્રિયા જોવા , આવઃ ક્ષવિરઃ આ પદને સંગ્રહ થયેલ છે. “રે ત્ત વવિનg' આ પ્રશત વચનવિનય અને અપ્રશસ્ત વચન વિનયન કથનથી વચન વિનયનું કથન સમાપ્ત થાય છે. જે જિં જાવિળg” હે ભગવદ્ કાયવિનય કેટલા પ્રકારને કહેલા શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૩૮
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy