________________
આ પંદર ભેદો થઈ જાય છે. ‘ષિ સેવ વળમંગળચા' તથા અરિહતથી લઈને યાવત કેવળજ્ઞાનના ગુણ વર્ણનથી કીર્તિ કરવી તે રીતે પંદર ભેદો થઇ જાય છે. સે સાળવાત્તાચળા વિળ-સે તેં ટૂં ળવિળ' આ જ અન ત્યાશાતના વિનયનું સ્વરૂપ છે. આ રીતે આ કથનથી દર્શનવિનયનુ' ગ્રંથન
સમાપ્ત થઇ જાય છે.
સેજિત. પાન્તિનિ
હે ભગવન્ ચારિત્રવિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ચરિત્તવિદ્ પંચવિષે વાત્તે, ૪ ગૌતમ! ચારિત્ર વિનય પાંચ પ્રકારના કહેલ છે. ‘તું બહા' તે આ પ્રમાણે છે.-‘નામાથવાજ્ઞિવિળય, ગાય અથવાસિનિનવ’ સામાયિક ચારિત્રવિનય,૧ છેદ્યાપસ્થાપનીય ચારિત્ર વિનય ર, પરિહારવિશુદ્ધિ ચારિત્રવિનય ૩ સૂક્ષ્મ સ'પરાય ચારિત્ર વિનય ૪ અને યથાખ્યાત ચારિત્ર વિનય પ આ રીતે
ચારિત્ર વિનયના પાંચ ભેા કહ્યા છે.
‘મૈં જિ સં મળદિન” હે ભગવન્ મનૅવિનય કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘મળિય તુવિષે પત્તે' હે ગૌતમ ! મનેાવિનય એ પ્રકારના કહ્યો છે. ‘તું ના' તે આ પ્રમાણે છે. પ્રથમળવિનવું અપભ્રંથમાવળ' પ્રશસ્ત મનેાવિનય અને અપ્રશસ્તમને વિનય પ્રશસ્ત વિચાર ધારામાં મનની જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રશસ્ત મનેાવિનય કહેવાય છે. આ પ્રશસ્ત મનેાવિનય આત્માથી કર્માંને હટાવવામાં ઉપાય રૂપ છે. અપ્રશસ્ત મનની નિવૃત્તિ કરવા રૂપ અપ્રશસ્ત અનેાવિનય છે. 'से कि तं ખુન્નસ્થમળવિળ' હું ભગવદ્ પ્રશસ્ત મનેાવિનય કેટલા પ્રકારના કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-વત્તસ્થમાવળર સત્તષિષે પત્તે' હું ગૌતમ! પ્રશસ્ત મનેાવિનય સાત પ્રકારનેા કહેલ છે. 7` ના' તે આ પ્રમાણે છે.-પાવ, અસાવશે, અિિર, નિજેલે, બળનો, અમૂચામિલ ળે પાપરહિત ૧ સામાન્યપણાથી પાપરહિત અને અસાવદ્યપણા વિશેષપણાથી પાપરહિત ૨ અક્રિય-કાયિકી વિગેરે ક્રિયાઓમાં આસક્તિરહિત ૩ નિરૂપકલેશઅતગત શાકવિનાના ૪ અનાસ્રવકર--પ્રાણાતિપાત વિગેરે આસ્રવ કરવાથી રહિત ૫ અક્ષપિકર-સ્વ અને પરને પીડા કરવાથી નિવૃત્ત રહેવું ૬ તથા અભ તાભિશ કન–પ્રાણી ભયરહિત છ હૈ ફ્રિ તં અવસ્થમળજિળ' હે ભગવન્ અપ્રશસ્ત મનેાવિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૩૭