________________
શુશ્રષા વિનયના સમ્બન્યમાં સમજવું જોઈએ. “હે રં ગુમસૂરના વિurg' આ રીતે આ શુશ્રષણ વિનય કહેલ છે. “રે જિં તં પન્નાલાચળવળ છે ભગવન અનન્યાશાતના વિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ત્રણ રાણાવળાવિના પાયાસ્ટીકવિ રે હે ગૌતમ! અનત્યાશાતના વિનય ૪૫ પિસ્તાળીસ પ્રકારને કહેલ છે. “ જ તે આ પ્રમાણે છે-“હું તાળું મળવાપાના ' અરિહંત પ્રણીત પાંચમહાગ્રત રૂપ ધર્મની અનન્યાશાતના ૨ “ગારિયાળે બાવા” આચાર્યોની અનત્યાશાતના ૩ “જજિયોતિ જ શાસ્ત્રાર્થમવારે સ્થાપત્યવિ વામજ ચમત્ તાવાચાર્ય ઉત્તે’ જેએ શાસ્ત્રના અર્થના જાણકાર હોય છે. અને તે પ્રમાણે જ પતે પાંચ આચારને પાળે અને પળાવવાની પ્રવૃત્તિ કરે છે, તેનું નામ આચાર્ય છે. “વરણાવાળું મારવાના ચાચા' મુનીજને જેની પાસે સૂત્રોનું અધ્યયન કરે છે, એવા ઉપાધ્યાની અનન્યાશાતના ૪ “rળ બળવાયાચનયા’પ સ્થવિરાની (વૃદ્ધોની અનત્યાશાતના ગળવાવાયા દ એક આચાર્યના સમદાયક કુળની અનન્યાશાતના ૬ “ાળ મારવાના થા” પરસ્પર સાપેક્ષ-અપેક્ષાવાળા અનેક સાધુ સમૂહની અનન્યાશાતના ૭ “સંઘરસ વનવાસાયણયા ચતુર્વિધ સંઘની અનત્યાશાતના ૮ રિચાર કારાચાચા' કિયાની-એટલે કે-પરલેક છે. શરીર અને ઈન્દ્રિયથી જ આત્મા છે, તથા સકલ કલેશેથી નિષ્કલંક એવું સિદ્ધિ પદ છે. વિગેરે રૂપ પ્રરૂપણાની અનન્યાશાતના ૯ અથવા પથિક વિગેરે ક્રિયાઓની અનન્યાશાતના ૯ “સંમોહ જાદવાણાયા ” ગુણગુણીના અભેદથી સંગ અર્થાત્ એક સામાચારીવાળા સાધુની અથવા એક સામાચારીવાળા સાધુઓના આહારાદિ દેવા લેવા રૂપ સંગની અનન્યાશાતના ૨૦ “કામિવિહિનાળRણ સારાણાયા” મતિજ્ઞાન–આભિનિબંધિક જ્ઞાનની અનત્યાશાતના ૧૧ બનાવ વનાળરસ જળવાતાચાયા? યાવત કેવળજ્ઞાનની અનત્યશાતના ૧૫ યાવત્ પદથી શ્રતજ્ઞાનની અન. ત્યાશાતના ૧૨ અવધિજ્ઞાનની અનન્યાશાતના ૧૩ મન:પર્યવ જ્ઞાનની અનન્યા શાતના ૧૪ આ રીતે આ અનત્યાશાતનાના પંદર ભેદ થાય છે. એ જ પ્રમાણે ggહિં રેવ મત્તિવદુકાને તેમની ભક્તિ અને મહેમાનને લઈને બીજા પંદર ભેદે અનન્યાશાતનાના થઈ જાય છે. ભક્તિથી બાહો સેવા ગ્રહણ થાય છે. અને બહુમાનથી તેમની અંદર પ્રીતિયોગ ગ્રહણ થાય છે. તથા અહતની ભક્તિ અને અહંત પ્રત્યે બહુમાન યાવત્ કેવળજ્ઞાન ભક્તિ અને કેવળજ્ઞાન બહુમાન કરવું. આ રીતે ભક્તિ અને બહુમાનને આશ્રય કરીને તેના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૩૬