SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભેદ પ્રાયશ્ચિત્ત છે. “હે વિં તં વળ' હે ભગવન વિનય તપ કેટલા પ્રકારનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “ વિણ રવિ ' હે ગૌતમ! વિનય સાત પ્રકારને કહેલ છે. “હું કા” તે આ પ્રમાણે છે. “રાઇવિના જ્ઞાનવિનય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિગેરે જ્ઞાનેનું શ્રદ્ધાન કરવું તેની ભક્તિ કરવી તેનું બહુમાન કરવું તેમાં પ્રતિપાદન કરેલ અર્થની ભાવના કરવી વિધિગ્રહણ અને અભ્યાસ કરવો તે બધાને જ્ઞાન વિનય સમજે. વિજu' દર્શનવિનય સમ્યગ્દર્શન ગુણથી યુક્ત પુરૂની સેવા શુશ્રષા વિગેરે કરવી “વરિત્તવિ' ચારિત્રવિનય-સામાયિક વિગેરે ચારિત્રોમાં શ્રદ્ધા કરવી અને યથાર્થ રૂપથી તેની પ્રરૂપણ કરવી તે ચારિત્ર વિનય છે. મને નિg” મને વિનય મનથી બહુમાન કરવું તે મને વિનય છે. “જિળg” વચનથી વિનય કરે તે વચન વિનય છે, “વિઘ કાયથી નમસ્કાર વિગેરે પ્રકારે બહમાન કરવું તે કાયવિનય છે. “ોજોવચારવિણ લોકપચાર વિનયલેકના વ્યવહારરૂપ વિનયને લોકપચારવિનય કહે છે. આ રીતે વિનય સાત પ્રકારને થાય છે. “તે જિં તે વિનg” હે ભગવદ્ જ્ઞાનવિનય કેટલા પ્રકા ના કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નાવિનg ઉજવિહે for ગૌતમ! જ્ઞાનવિનય પાંચ પ્રકારને કહેલ છે. “રં કફ' તે આ પ્રમાણે છે.-“ગામિળવોફિચરાઝિર' આભિનિબેધિકજ્ઞાન વિનય ૧ “ાર વિનાવિળણ” યાવત્ શ્રુતજ્ઞાન વિનય ૨ અવધિજ્ઞાન વિનય ૩ મન:પર્યાવજ્ઞાન વિનય ૪ અને કેવળજ્ઞાન વિનય ૫ “રેવં નાવિનg? આ રીતે જ્ઞાનવિનય પાંચ પ્રકારને થાય છે. “જે %િ રંamવિણ” હે ભગવદ્ દશનવિનય કેટલા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-રવિન વિશે પરસે’ ગૌતમ! દર્શનવિનય બે પ્રકારને કહેલ છે. “i aer” તે આ પ્રમાણે છે. “પુસૂતાવાર જણાવાણાયાવિગg સુશ્રુષણ વિનય અને અત્યાશાતના રૂપ વિનય ગુરૂ વિગેરેની વિધિ પ્રમાણે સેવાશુશ્રષા કરવી તે શુશ્રુષા વિનય છે. અને જે વિનયથી સમ્યક્ત્વ વિગેરેને લાભ થાય છે, તે અનન્યાશાતના વિનય કહેવાય છે. તે સિં ગુરૂવળાવિન” હે ભગવન શુશ્રષણા વિનય કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ રવિદે જોજો' હે ગૌતમ ! શુશ્રષણ વિનય અનેક પ્રકારને કહેલ છે. “sgi’ તે આ પ્રમાણે છે. “ર વિનય કરવા યોગ્ય પુરૂષને સત્કાર વિગેરે કરે, “સમાળે રા” ગુરૂજન વિગેરેનું પ્રશસ્ત આહાર વિગેરેથી સન્માન કરવું. “sજામા તાપ ઉપ રાવ હિંસાચા' જેમકે ભગવતીસૂત્રના ચૌદમા શતકના ત્રીજા ઉદ્દેશામાં સત્કારથી લઈને યાવત્ પ્રતિસંસાધનતાના કથન સુધીમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૩૫
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy