________________
આભ્યન્તર તપકા નિરૂપણ
હવે આભ્યન્તર તપનું નિરૂપણ કરવામાં આવે છે. બરે જિં દિમતg ’ ઈત્યાદિ
ટકાથ– ક્રિ નં અમિતનg ” હે ભગવન આભ્યન્તર તપનું શું સ્વરૂપ છે? અને તેના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“કિંમરણ તરે છવિ પન જે તપમાં બાહ્ય કિયાની અપેક્ષા હોતી નથી તે આભ્યન્તર તપ કહેવાય છે. આ આભ્યન્તર તપ ૬ છ પ્રકારનું કહેલ છે. “તે નહા' તે આ પ્રમાણે છે. “વારિક પ્રાયશ્ચિત્ત ૧ અહિયાં પ્રાયશ્ચિત્ત શબ્દથી અપરાધની શુદ્ધિ ગ્રહણ કરેલ છે. કેમકે પ્રાયમ્ શબ્દનો અર્થ “પાપ” થાય છે. અને ચિત્ત શબ્દને અર્થ શુદ્ધિ છે. તેજ કહ્યું છે કે-“પ્રાયા વિનાનીયા વિરં તરણ વિરોધન આ રીતે જેનાથી પાપની શુદ્ધિ થાય છે એવું જે તપ તે આભ્યન્તર તપને પહેલે ભેદ છે. ૧ આભન્તરનો બીજો ભેદ વિનય છે. ૨ જે તપથી આત્મા વિશેષપણાથી મોક્ષની નજીક જાય છે તે વિનય છે. તેને ત્રીજે ભેદ વૈયાવ્રત્ય છે ૩ ગુરૂજન વિગેરેની ભક્ત પાન વિગેરેથી સેવા કરવી તેનું નામ વૈયાવ્રત્ય છે. “કક્ષાનો સવાધ્યાય એ આભાર તપને એ ભેદ છે. ૪ મલસૂત્રને ભણવું તેનું નામ સ્વાધ્યાય છે. ૫ “શાળ” ધ્યાન એ તેને પાંચમે ભેદ છે. એકાગ્રતા થવા માટે મનને સ્થિર કરવું તે ધ્યાન છે તથા સૂત્રાર્થનું ચિત્વન કરવું તે. પણ ધ્યાન કહેવાય છે. ૫ “વિવો વ્યુત્સર્ગ એ તેને છઠ્ઠો ભેદ છે. ૬ વ્યુત્સર્ગ એટલે શરીરમાં મમત્વને ત્યાગ કરે અર્થાત્ કાસગં કરે. આ રીતે આ છ આભ્યન્તર તપ કહેલ છે.
રે તેં પાયશ્ચિત્ત' હે ભગવન પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારનું કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચરિજીત્તે વિષે ’ હે ગૌતમ! પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું કહ્યું છે. તે હા’ તે દસ પ્રકાર આ પ્રમાણે છે. આછોચનારિ ઘાનિયન આલોચના એગ્ય યાવત્પદથી બાહ્યતાના પ્રકરણમાં કહેલ–પ્રતિક્રમણને ચગ્ય, તમય યોગ્ય, વિવેકને ચેગ્યયુત્સગને
ગ્ય અનવસ્થાપ્ય ગ્ય અને પારચિતને યોગ્ય આ બધાનું લક્ષણ ત્યાં જ સુત્ર નવમાંથી સમજવું. “તે સં વાછિન્ને આ રીતે આ આભ્યન્તર પદને
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧. ૩૪