________________
“હોશિરોહો વા ૩યપત્તા કા જો વિછીયા ક્રોધના ઉદયને નિરાશ કરે અથવા ઉદયમાં આવેલા ક્રોધને તેના કાર્યથી નિષ્ફળ બનાવ “ જાવ ઢોમોનિરોણો વા વા રોમ શિવાળ એજ રીતે યાવત્ લેભના ઉદયને નિરાધ કર-લેસને પિતાનામાં થવા ન દે અથવા ઉદયમાં આવેલા લેભને તેના કાર્યથી નિષ્ફળ બનાવ તથા યાવત્પદથી માનના ઉદયને નિષેધ કરે અને ઉદયમાં આવેલા માનને તેના કાર્યથી નિષ્ફળ બનાવ એજ પ્રમાણે માયાના ઉદયને નિરોધ કર. અને ઉદયમાં આવેલ માયા કષાયને તેના કાર્યો કરવાથી રેક આ બધાને કષાય પ્રતિસંધીનતા કહે છે. જે %િ સં જ્ઞાન ઢોળા” હે ભગવન ચાગ પ્રતિસંસીના છેલ્લા પ્રકારની કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! ગ પ્રતિસલીનતા ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે. “અ૪માળિો ઘા ? તાળવણી વા’ ૨ અકુશલ મનને નિરોધ કરે અને કુશળ મનને કાર્યમાં લગાવવું. “મારહ રા માવ ' અથવા મનની એકાગ્રતા કરવી આત્માની સાથે નિરાલંબન રૂપમાં મનને સ્થાપવું “સુણજીકળોદ્દો જા, રાઠવીર વા વરૂણ વા ઘરમાવજી ” અકુશલ વચનને નિરોધ કર, કુશલ વચનને કાર્યોમાં લગાવવું. અથવા વચનની એકાગ્રતા કરવી તે મન વચન યોગની પ્રતિસંલીનતા છે. અરે જિં તું જાયાવિહીન' હે ભગવદ્ કાથપ્રતિસંલીનતાનું શું સ્વરૂપ છે ? અર્થાત્ કાય પ્રતિસંલીનતા કોને કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “જયહિiટીના Too કુમાર વસંતસાથિriળપણ સારી રીતે સમાધીપૂર્વક શાન્ત થઈને હાથ અને પગને સંકેચીને પુત્ર નલિgિ, ગરીને પરસ્ત્રીને વિદૂરકાચબાની માફક પિતાની ઈન્દ્રિયોને ગુપ્ત કરીને પિતાનામાં જ સ્થિર રહેવું તે કાયપ્રતિસંસીનતા છે. બહારની વૃત્તિથી રહિત થવું તેનું નામ સુસમાહિત સમાધિ પ્રાપ્ત છે. અને અતિવૃત્તિથી રહિત થવું તેનું નામ પ્રશાન્ત છે. આ રીતે મન, વચન અને કાયાની સંભાળપૂર્વક રહેવું તે યોગસંલીનતા છે.
જે વિજ જિવિત્તરાણવાયા' હે ભગવાન વિવિક્ત શયનાસન સેવ. નતા કેવી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-રવિવા જહેવળા ગoot urg વાળેલુ ઘા ઘા રોમિજુર જાવ તેનારંવાર
સંપત્તિ વિ જે નગરાના ઉપવનમાં એટલે કે બગીચાઓમાં વિગેરે સેમિલના ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્ શમ્યા અને સંથારાને લઈને વિહાર કરે છે. આ વિવક્તશયનાસન સેવનતા છે. સોમિલે દેશક આ ભગવતીસૂત્રના ૧૮ અઢારમા શતકને દશમે ઉદેશે છે. તેમાં આ રીતે રે ૪ વસિટીના પ્રતિસલીનતાનું કથન કરેલ છે. “જે જાદિરા તને આ રીતે અનશનથી લઈને પ્રતિસંલીનતા સુધી આ સઘળું બાહ્ય તપ સંક્ષેપ અને વિસ્તારથી નિરૂપિત કરેલ છે. સૂ૦ ૯
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૩ ૩