SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તે અવસ્થામાં જે રીતે તે પુરૂષને આકાર થાય છે, એ આકારનું જે આસન હોય તેને વીરાસન કહે છે. વીરાસનથી ધ્યાન ધરવું અને નિતઓ (બેઠકને ભાગ) જમીનને સ્પર્શ ન કરે એવા આસનથી બેસીને ધ્યાન કરવું તેને નિષદ્યા કહે છે. તે જં જારબ્રિજે” આ સઘળા કાયકલેશ કહેવાય છે. “રે ક્રિ રં હિમંત્રીના” હે ભગવન પ્રતિસંલીનતા કેટલા પ્રકારની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મિંટીગયા ૨૩વિદા comત્તા હે ગૌતમ! પ્રતિલીનતા ચાર પ્રકારની કહેલ છે. “ ગલ્લા તે આ પ્રમાણે છે. “ફુરિવારિરંટીના ઇન્દ્રિયોને નિગ્રહ કરે તેનું નામ ઈદ્રિય પ્રતિસં લીનતા છે. જmફિરંટીળા ફોધ વિગેરે કષાયોને નિગ્રહ કરે તેનું નામ કષાય પ્રતિસંલીનતા છે. “વોઇનિંઢીયા મનવચન અને કાયાના હલનચલન રૂપ વ્યાપાર રૂપ વેગને નિગ્રહ કરો તેનું નામ વેગ પ્રતિસંલીનતા છે. “જિવિત્તerણેવળચા’ સ્ત્રી પશુપંડક વિનાની વસતીમાં નિર્દોષ શય્યા વિગેરેનું સેવન કરવું તેનું નામ “વિવિક્ત શયનાસન પ્રતિસંલીનતા છે. આ પ્રકારની આ પ્રતિસંલીનતા ચાર પ્રકારની છે. “રે જિં તું રિચારિતંત્રીના” ઈન્દ્રિય પ્રતિસંલીનતા કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હૃતિકલીગયા પંવિત પારા' ઈન્દ્રિય પ્રતિસલીનતા પાંચ પ્રકારની કહેલ છે. “રં જણા? તે આ પ્રમાણે છે. “જોëરિવિણચcgવાળિો વા’ શ્રોત્રેન્દ્રિયને ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ રૂપ વિષએમાં સાંભળવાની વૃત્તિ રૂપ જે વ્યાપાર છે, તેને નિજ કર તેનું નામ શ્રોત્રેન્દ્રિય પ્રચાર નિરોધ છે. તથા “ોતિવિસૉસુ વા અથેરાતવિળિો શ્રોત્રેન્દ્રિયના વિષય રૂપથી પ્રાપ્ત થયેલા ઈષ્ટ અનિષ્ટ શબ્દોમાં રાગદ્વેષને નિરોધ કરે “gવં ત્રિવિવિચણાળિો હો રા’ એ જ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયોના વિષયોમાં-વર્ષોમાં જવાની પ્રવૃત્તિ રૂપ જે વ્યાપાર છે, તેને નિરોધ કરે તથા ચક્ષુઇન્દ્રિયના વિષય રૂ૫ વ્યાપારવાળા ઈષ્ટ અનિષ્ટ વણમાં રાગદ્વેષને નિરોધ કરે “પ જાય લંબ્રિચવાનો વા, કાલિયविसयपत्तेसु वा अत्थेसु रागदोसविणिग्गहो जिभिदियविसप्पयारनिरोहों, जिन्भिदयવિણચત્તે, વા ઘેટુ રાખવોળિો વા એજ પ્રમાણે યાવત્ સ્પર્શ ઇન્દ્રિયના વિષયભત ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિને નિરોધ કરે તથા પર્શની ઈન્દ્રિયના વિષયભૂત પદાર્થોમાં ઘાણઈન્દ્રિય અને જીહાઇદ્રિયના વિષયભત વિષમાં પણ એજ રીતે તેઈન્દ્રિયેના વ્યાપારને અથવા થવાવાળા રાગદ્વેષને નિરોધ કર આ બધાને ઇન્દ્રિય સંલીનતા કહે છે. અરે જ 7 પદાહિરીયા' હે ભગવન કષાય પ્રતિસંલીનતા કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જાપવિંછીયા વડિલો પUUતા” હે ગૌતમ! કષાય પ્રતિસંલીનતા ચાર પ્રકારની કહેલ છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૩૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy