SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ના અત્તમ ઢોસા જાવ તો મસમોત્તિ વત્ત = રિચાર તથા જે બાર કળીયાને આહાર કરે છે, અર્થાત્ કુકડીના બાર ઇંડાના પ્રમાણ જેટલા કળીયાઓનો જે આહાર કરે છે, તે મુનિ મધ્યમ આહારવાળા કહેવાય છે. જે પ્રમાણે સાતમા શતકના પહેલા ઉદેશામાં કહેલ છે તે પ્રમાણે યાવત્ પ્રકામભેજી કહેવાતા નથી. તે પ્રમાણે કહેવામાં આવેલ છે.–એજ રીતે અહિયાં પણ કહેવું જોઈએ. “તે સંમતવાળોનોરિયા” આ પ્રમાણે આ ભક્તપાન દ્રવ્ય અવમેરિકાનું કથન કરેલ છે. જે %િ માવોનોચિા હે ભગવદ્ ભાવ અમેરિકા કેટલા પ્રકારની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-માવો. રિસા ગળાવિ પન્નત્તા” હે ગૌતમ! ભાવ અવમાદરિકા અનેક પ્રકારની કહેલ છે. “ જહા” તે આ પ્રમાણે છે-“gat જ્ઞાવ અgો અલ્પ કોધવાળા અને યાવત્ અલ્પ માનવાળા, અ૫ માયાવાળા અને અ૫ લેભવાળા મનુષ્ય ભાવની અપેક્ષાથી અવમોદરિકા કહેવાય છે. અહિયાં માન, માયા એ પદે યાવત શબ્દથી ગ્રહણ કર્યા છે. “અવસરે,cuaો, ૩ ૪ તુમે, ૨ નં માવોનોરિયા' આ રીતે રાત્રી વિગેરેમાં અસયત પુરૂષના જાગી જવાના ભયથી જેઓ બેલે છે, ક્રોધથી જોર જોરથી બોલાયેલ વાણીને ઝંઝા કહે છે. અથવા નિરર્થક વધારે પડતો બકવાદ કરે તેને “ઝંઝા' કહે છે. એવી વાણી જે બોલતો નથી તે “અલ્પ ઝંઝા' કહેવાય છે. અથવા જે કઈ એવા શબ્દ બોલવાથી ગણ અગર સંઘને વિચ્છેદ થઈ જાય એવા શબ્દ પ્રયોગ જેઓ કરતા નથી. તે અલ્પ ઝંઝાવાળા કહેવાય છે. આવસુમં તુ હૃદયમાં રહેલ ક્રોધ વિગેરેને સંતુમ કહે છે. હૃદયમાં રહેલ ક્રોધને કમી કરે છે, તે અલ્પ તુમકુમ કહેવાય છે. આ રીતે થાડું બેલવું, ધીરે ધીરે બોલવું કોધથી અર્થ વગરને બકવાદ ન કરે અને હૃદયમાં ક્રોધ એ છે કર આ તમમ ભાવ અમેરિકાના પ્રકારે છે. આ રીતે આ અમેરિકાનું કથન આટલા સુધી કરેલ છે. મિજણાવરિયા' હે ભગવન ભિક્ષાચર્યા કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “મિચ્છાઘિા ગળે િTouત્તા' હે ગૌતમ! ભિક્ષાચર્યા અનેક પ્રકારની કહી છે. “ જહા” તે આ પ્રમાણે છે. ગ્રામિણ’ દ્રવ્યાભિગ્રહ ચરક-અહિયાં ભિક્ષાચર્યા અને ભિક્ષાચર્યા કરવાવાળામાં અભેદની વિવક્ષા કરી છે. તેથી દ્રવ્યાભિગ્રહ ચરકને ભિક્ષાચર્યા શબ્દથી કહેલ છે. દ્રવ્યાભિગ્રહ લેપકૃત વિગેરે દ્રવ્ય વિષયવાળા હોય છે. “કરવા જાવ કુળ સંજ્ઞાત્તિ” પપાતિક સૂત્રમાં જે પ્રમાણે પાતિક સૂત્રને પૂર્વાર્ધના ત્રીસમાં સૂત્રમાં યાવત્ શુધ્ધષણીય સંખ્યાજ્ઞિક સુધી તેનું વર્ણન કરેલ છે. જેથી તે વર્ણન ત્યાંથી જોઈ લેવું શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૩૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy