________________
થાવત્કથિત છે. તેનું કથન કરેલ છે, આ રીતે બાહ્ય તપ રૂપ અનશન તપનું સંપૂર્ણ કથન અહિયાં સમાપ્ત થયું છે.
રે વિક્ર જોનોરિણા” હે ભગવન અવમદરિકા નામનું તપ કેટલા પ્રકારનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ોનોરિયા સુવર્ણ પન્ના ' હે ગૌતમ! અવમેદરિક તપ બે પ્રકારનું કહેલ છે. “ર કા' તે આ પ્રમાણે છે-“વોમાયરિયા માવોનોરિયા” દ્રવ્ય અવમોદરિકા અને ભાવન્યૂનેદરિકા આ પ્રકારના ભેદથી તે બે પ્રકારે કહેલ છે. “રે ' વોરિયા' હે ભગવાન દ્રવ્ય અવમદરિકા કેટલા પ્રકારની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“દવોનોરિયા સુવિહા નિત્ત” હે ગૌતમ ! દ્રવ્ય અવમોદરિકા બે પ્રકા૨ની કહેલ છે, “ ” તે આ પ્રમાણે છે-૩૪Tળવોનોરિયા ૨ મત્તાળ
વોમોરિયા ” ઉપકરણ દ્રવ્ય અવમદરિકા અને બીજી ભક્ત પાન દ્વવ્યાવમદરિકા આ રીતે ઉપકરણ દ્રવ્ય અમેદરિકા અને ભક્તપ્રત્યાખ્યાન દ્રવ્ય અવમોદરિકાના ભેદથી દ્રવ્ય અવમદરિકા નામનું તપ બે પ્રકારનું કહેલ છે. “જે જ સં સવારનવોનોરિયા” હે ભગવદ્ ઉપકરણ દ્રવ્ય અવમેદરિકા કેટલા પ્રકારની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“gવાળોમોરરિયા તિવિ પન્ના? હે ગૌતમ! ઉપકરણ દ્રવ્ય અવમદરિકા ત્રણ પ્રકારની કહેલ છે. (i =” તે આ પ્રમાણે છે– િવશે જે જ નિયોજાનારૂઝાયા? એક વસ્ત્ર, એક પાત્ર, અને એક ત્યક્તાપકરણ સ્વદનતા–એટલે કે ગૃહસ્થાએ ભગવાને અર્થાત્ ઉપગ કરીને ત્યાગ કરેલા વસ્ત્ર પાત્ર વિગેરેને ઉપભેગ કરો અથવા “i aઈ ઘાફ સંમિ વિ મમ રિ, કરૂ છુ મારૂ તરલ રે જે વસ્ત્રને પિતાના શરીર ઉપર તેણે ધારણ કરેલા છે, તેમાં પણ તેને મમત્વ હોતું નથી. જે તેને કોઈ માગે છે તે સાધમને તે આપી દે છે. આ કથન પ્રમાણે પિતે પહેરેલા વસ્ત્રને પણ બીજાઓને આપી દેવામાં મમત્વ વગરનું થવું તેની પ્રતીતિ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-ઉપકરણ વિગેરેમાં સર્વથા જેઓ મમત્વ વગરના હોય છે, તે ઉપકરણ, દ્રવ્ય અવ. મેદરિકા છે. આ રીતે ત્રણ પ્રકારની ઉપકરણ દ્રવ્ય અમેરિકા તપના સ્વરૂપને પ્રગટ કરીને હવે સૂત્રકાર ભક્તપાન દ્રવ્ય અવમોદરિકાનું સ્વરૂપ બતાવે છે–આમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- “રે સિં મત્તવાવોમોરિયા” હે ભગવન્ ભક્તપાન દ્રવ્ય અમેરિકાનું શું સ્વરૂપ છે?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“સત્તાવોનોરિયા કદિ શંકાવનામે વઢે ગણા બારેમાળ છgણા કુકડીના ઇંડા જેવડા આઠ કળીયાને જે આહાર લે છે, તે મુનિ અલ્પ આહારી કહેવાય છે. “દુવા૪૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨૯