SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ दसमे भत्ते, दुवालसमे भत्ते, चोइसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दो मासिए મત્ત, સેવાણિ મરે, જાવ છમાવિઘ મ રે ૪ સુત્તણિ ચતુર્થભક્ત-એક ઉપવાસ ષષ્ઠભક્ત-બે ઉપવાસ અષ્ટમભક્ત-ત્રણ ઉપવાસ દશમભક્ત–ચાર ઉપવાસ દ્વાદશભક્ત-પાંચ ઉપવાસ ચતુર્દશભક્ત-છ ઉપવાસ અર્ધમાસિકભક્ત-પંદર દિવસ (પક્ષ)ને ઉપવાસ માસિકભક્ત-એક મહિનાને ઉપવાસ દ્વિમાસિકભક્તબે માસને ઉપવાસ ત્રિમાસિકભક્ત-ત્રણ માસને ઉપવાસ યાવત્ ષમાસિકભક્ત-છ માસને ઉપવાસ આ બધા ઈત્વરિક અનશન રૂપ બાહા તપ છે. ચતુર્થ લક્તમાં ચાર વખતના આહારનો ત્યાગ કરવામાં આવે છે. તે એવી રીતે કેપહેલે દિવસે એક વારનું અને બીજે દિવસે બે વારનું અને ત્રીજા દિવસે એકવારનું આ રીતે ચાર વખતના આહારને ત્યાગ કરવાથી “ચતુર્થભક્ત” એક ઉપવાસ કહેવાય છે. એ જ રીતે ષષ્ઠભક્ત વિગેરેમાં પણ સમજવું જોઈએ અહિયાં યાવત્ પદથી “ચતુર્માસિક અને પંચમાસિક” એ બે ભક્તોને ગ્રહણ કરેલ છે. “હે વ તં ગાવgિg” હે ભગવન્ યાવત્ કથિક તપ કેટલા પ્રકારનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ભારહિ સુવિ Hom થાવત્કથિક તપ બે પ્રકારનું કહે છે, “ જા’ તે આ પ્રમાણે છે. “Fr. 1મળે છે મત્તાવાળે ” પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન જે તપસ્યામાં તપ કરવાવાળા જીવ કપાયેલા ઝાડની માફક સ્થિર થઈને રહે છે. તે તપ પાદપિપગમન કહેવાય છે, “રે f R Trોવામળે” હે ભગવન આ પાદપપગમન તપ કેટલા પ્રકારનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે મોઢામને સુવિ v” હે ગૌતમ! પાદપિયગમન તપ બે પ્રકારનું કહ્યું છે. “ જણા’ તે આ પ્રમાણે છે. “જાને મળીફાર્મિચ' નિહારિમ અને અનિહરિમ ઉપાશ્રયના એક ભાગમાં જે પાદપ ગમન કરવામાં આવે છે, તે નિહરિમ કહેવાય છે. કેમકે–આમાં મરેલાનું શરીર ઉપાશ્રયથી બહાર કહાડવામાં આવે છે. અને જેમાં મરેલાનું શરીર ઉપાશ્રયની બહાર કહાડવામાં હારવિશુદ્ધિક સંયત જ્યારે પરિહાર વિશુદ્ધિક સંતપણાને ત્યાગ કરે છે, ત્યારે તે પિતાની વૃત્તિ જેવા ધર્મથી દૂર થઈ જાય છે, તે પછી તે ફરીથી ગચ્છ વિગેરેના આશ્રયથી દેપસ્થાપનીય અવસ્થાને પ્રાપ્ત કરી લે છે, અથવા દેવાદિકમાં ઉત્પન્ન થયા પછી તે અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. “સુમસા 1ણ પુછા” હે ભગવદ્ સુફમસં૫રાય સંયત જ્યારે પોતાની અવસ્થાને ત્યાગ કરે છે, ત્યારે તે કઈ અવસ્થાનો ત્યાગ કરે છે? અને કઈ અવસ્થાની પ્રાપ્તિ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ મા ! सुहमपरायस जयत्तं जहइ सामाइयसंजय वा, छेदोवद्रावणियसंजय वा अह. વાચકં વં ત્રા, વા વાસંઘરૂ છે ગૌતમ! સૂફમસં૫રાય સંયત જ્યારે પિતાની સૂફસંપાય અવસ્થાનો ત્યાગ કરે છે, ત્યારે તે કાં તો સામાયિક સંવતપણાને પ્રાપ્ત કરે છે, અથવા દેપસ્થાપનીય સંયત અવ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧ ૨૮
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy