SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસત્વશાળી આચાર્યને જ ૬ માસથી લઈને ૧૨ બાર માસ સુધીનું આ પ્રાયશ્ચિત્ત થાય છે. બીજાને થતું નથી. ઉપાધ્યાયને નવમા પ્રાયશ્ચિત્ત સુધીનું જ પ્રાયશ્ચિત હોય છે. તથા સામાન્ય સાધુઓને મૂળ પ્રાયશ્ચિત્ત સુધીનું જ હોય છે. જ્યાં સુધી ચૌદ પૂર્વને ધારણ કરનાર અને પહેલા સંહનને ધારણ કરવાવાળા હોય છે. ત્યાં સુધી દસ જ પ્રાયશ્ચિત્ત હોય છે. તેઓના વિચછેદ પછી મૂળથી અન્ત સુધીના આઠ જ પ્રાયશ્ચિત્ત હોય છે. પ્રાયશ્ચિત્ત એ તપ રૂપ કહેલ છે. તેથી હવે સૂત્રકાર તેના ભેદ સહિત તપનું કથન કરે છેદુવિધે તવે vomત્તે’ તપ બે પ્રકારનું કહેલ છે. “ત્ત ” તે આ પ્રમાણે છે. વાહરણ મિતાણ ચ” ખાદ્ય તપ અને આભ્યન્તર તપ અનશન વિગેરે બાહ્ય તપ શરીરને તપાવવાવાળા હોવાથી મિથ્યાદૃષ્ટિ દ્વારા પણ તેને તપ રૂપથી સ્વીકારાયેલ છે. તેથી અનશન વિગેરેને બાહ્ય તપ કહેલ છે. તથા પ્રાયશ્ચિત્ત વિગેરે આભ્યન્તર તપ કામણ શરીરને તપાવવાવાળા જ હોય છે. અને તેને સમ્યગ્દષ્ટિ જીવ જ તપે છે. તેથી પ્રાયશ્ચિત્ત વિગેરે તપને આભ્યન્તર તપ કહેલ છે. “જે દિ તં વારાહ ત' હે ભગવન્ બાહ્ય તપ કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વાહિરણ તરે દિવાળ હે ગૌતમ! બાહ્ય તપ છ પ્રકારના હોય છે. “તેં કહ” તે આ પ્રમાણે છેઅળસળં” અનશન “ગોનોરિયા' અવમદરિકા “મહાગરિણા’ ભિક્ષાચર્યા નારદજાણો રસપરિત્યાગ ‘ શારો કાયમલેશ “ifસંચળતા' પ્રતિસલીનતા અનશન-અશનપાન, ખાદિમ, અને સ્વાદિમ વિગેરે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે તેનું નામ અનશન છે. ભૂખથી ઓછો આહાર કરવો તેનું નામ “અવમદરિકા છે. “કુનય કાર્ચ વાળ, રૂરિ મવમવાિ ” આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે. ઉપકરણ વિગેરેની ન્યૂનતા કરવી તેનું નામ પણ અવમદરિકા છે. “લે જિં રં ગળણ” હે ભગવન અનશન તપ કેટલા પ્રકારનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જાણો વિષે વન” હે ગૌતમ! અનશન તપ બે પ્રકારનું કહેલ છે. “રં કહો તે આ પ્રમાણે છે–“રૂત્તપિત્ત ૨ બાવgિs ' ઇત્વરિક અને યાવસ્કથિત, છેડા સમય માટે આહારનો ત્યાગ કરે તેનું નામ ઈવરિક છે. અને જીવનપર્યંતને માટે આહારનો ત્યાગ કરે તેનું નામ યાવસ્કથિત છે. તે ફ્રિ નં ફરિઘ છે ભગવન ઈત્વરિક અનશન કેટલા પ્રકારનું કહેલ છે ? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“રૂત્તરિપ સાવિ vજજો” હે ગૌતમ ! ઇવરિક અનશન અનેક પ્રકારનું કહેલ છે. “જણા” તે આ પ્રમાણે છે. “થે , મરે, ગણે મને, શ્રી ભગવતી સૂત્રઃ ૧૬ ૧૨ ૭
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy