________________
ટીકાર્યું—વિદે વાચજી વન પ્રાયશ્ચિત્ત દસ પ્રકારના કહ્યા છે. પ્રાયશ્ચિત્ત આ શબ્દ અપરાધ અને અપરાધની શુદ્ધિના અર્થમાં વપરાયેલ જોવામાં આવે છે. પરંતુ અહિયાં આ શબ્દ અપરાધ અર્થમાં વપરાયેલ છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારના કહ્યા છે, “રં કહ” તે દસ પ્રકારો આ પ્રમાણે છે. 'आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवाરિ, રિહે, મૂત્રાદિ, અવિરૂઘર, પારિવારિ આલેચના એગ્ય ૧, પ્રતિક્રમણગ્ય ૨, આલેચના પ્રતિક્રમણ બન્નેની એગ્ય ૩, વિવેકગ્ય ૪. વ્યુત્સર્ગશ્ય ૫, તપાગ્ય ૬, છેદગ્ય ૭, મૂલાગ્ય ૮, અનવસ્થાગ્ય ૯ અને પારચિત એગ્ય ૧૦, સંયમમાં લાગેલા દેશે ગુરૂ સમક્ષ વચનથી પ્રગટ કરવા તેનું નામ આલોચના છે. જે અતિચાર રૂપ પ્રાયશ્ચિત્ત આ આલોચનાથી શુદ્ધ થવાને ગ્યા હોય તે આલોચનાતું પ્રાયશ્ચિત કહેવાય છે. ૧, પ્રતિકમણ-
દેથી પાછા હઠવું અને આગળ ઉપર પાછા દો ન કરવા રૂપ મિથ્યાદુષ્કૃત આપવું તેનું નામ પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણને
જે પ્રાયશ્ચિત્ત હોય છે, તે પ્રતિક્રમણીં પ્રાયશ્ચિત્ત છે. જે પ્રાયશ્ચિત્ત મિથ્યાદુકૃત માત્રથી જ શુદ્ધ થઈ જાય છે. તેને ગુરૂ સમક્ષ બતાવવાની જરૂર પડતી નથી, એવું તે પ્રાયશ્ચિત્ત કેવળ પ્રતિક્રમણને જ યોગ્ય હોવાથી તેને પ્રતિક્રમણ યોગ્ય કહેલ છે. “તમારિ જે પ્રાયશ્ચિત્ત આચના અને મિથ્યાદુકૃત રૂપ પ્રતિક્રમણ આ બન્ને પ્રકારથી શુદ્ધ થવાને ગ્ય હોય છે તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વિવેકાહ–જે પ્રાયશ્ચિત્ત આધાકર્મ વિગેરે આહારના ત્યાગ કરવાથી શુદ્ધિને પ્રાપ્ત કરે છે, તે વિવેકાગ્ય હોવાથી વિવેકાઈ પ્રાયશ્ચિત્ત છે. વ્યુત્સગઈ–કાયચેષ્ટાના નિરોધથી દયેય વસ્તુમાં ઉપગ રાખવાથી જે દેષ શુદ્ધ થાય છે, તે વ્યુત્સર્ગ ચગ્ય હોવાથી વ્યુત્સર્ગાતું પ્રાયશ્ચિત્ત કહેવાય છે. “રવારિ” નિર્વિકૃતિક વિગેરે તપસ્યાનું નામ તપ છે. જે પ્રાય શ્ચિત્ત નિર્વિકૃતિક વિગેરે તપથી શુદ્ધ થાય છે, તે પ્રાયશ્ચિત્ત તપ એગ્ય હોવાથી “પહં પ્રાયશ્ચિત્ત કહેલ છે. પ્રવજ્યા પર્યાયનું કમ કરવું તેનું નામ છેદ છે. જે પ્રાયશ્ચિત્ત ચારિત્રપર્યાયના છેદમાત્રથી શદ્ધ થાય છે, તે છેદ એગ્ય હોવાથી છેદાઈ પ્રાયશ્ચિત્ત કહેવાય છે, જે પ્રાયશ્ચિત્ત સઘળા વતપર્યા
ને છેદીને ફરીથી મહાવ્રતની પ્રાપ્તિથી શુદ્ધ થાય છે, તે મૂળ યે હોવાથી મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જ્યાં સુધી અમુક પ્રકારનું વિશેષ પ્રકારનું તપ કરવામાં ન આવે ત્યાં સુધી મહાવ્રતમાં અથવા વેષમાં તેને રાખવા યેગ્ય હોઈ શકતા નથી તેથી અનવસ્થાપણાવાળા હોવાથી “અનવસ્થાપ્યાહુ પ્રાયશ્ચિત્ત થાય છે. “જાનિ જા સાવી રાણી વિગેરેના શીલને ભંગ કરવા રૂપ મહાદેષના કારણે વેષ અને ક્ષેત્રને ત્યાગ કરીને મહાતપ કરવાવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨૬