________________
પ્રતિસેવના છે. કહ્યું પણ છે-“પુર્દિવ અપાયoi” ઈત્યાદિ કહેવાનું તાત્પર્ય એ છે કે-પહેલા ગુરૂ વિગેરેને ન દેખવાથી કઈ શિષ્ય પગ પસાય હાય અને તે પછી પિતાના ગુરૂને જોઈ લીધા હોય તે એ પરિસ્થિતિમાં પણ તે પસારલા પગને સંકેચી શક્તા નથી. તે સહસાકાર કહેવાય છે, કેમકે શિષ્ય દ્વારા આ જે ક્રિયા થઈ છે, તે અકસ્માત થઈ છે. ૭ અથgશોધ્યાત્તિ' હિંસા વિગેરે થવાના ભયથી જે પ્રતિસેવના થાય છે તે તથા ધ વિગેરેના ભયથી જે પ્રતિસેવના થાય છે તે પ્રઢેષ પ્રતિસેવના છે. ૯ ‘વિનંef' વિમર્શથી શિષ્ય વિગેરેની પરીક્ષા કરવાથી જે પ્રતિસેવના થાય છે. તે વિમર્ષ પ્રતિસેવના કહેવાય છે. ૧૦ આ રીતે કારણના ભેદથી દસ પ્રકારની પ્રતિસેવના થાય છે. “ર કાઢોળા વા વનત્તા' દસ પ્રકારના આલેચના દેશો કહ્યા છે, જે આ પ્રમાણે છે.–
સ ત્તા ગુમારૂત્તા” ઈત્યાદિ પ્રસન્ન થયેલા ગુરૂ ડું પ્રાયશ્ચિત્ત આપશે એ અભિપ્રાયથી ગુરૂને સેવા વિગેરેથી પ્રસન્ન કરીને તેમની પાસે દેની જે આલેચના કરવામાં આવે છે, તે “અકય” નામનો પહેલે આલેચનાને દેષ છે. ૧ જે હું મારા અપરાધને આચાર્ય–ગુરૂ પાસે છેડા પ્રમાણમાં પ્રગટ કરું તે તેઓ મને થોડું પ્રાયશ્ચિત્ત આપશે એવું અનુમાન કરીને પોતે જ પોતાના અપરાધની આલોચના કરી લે છે, તે અનુમાન નામનો આલેચનાને બીજે દેષ છે, ૨ “ક તિહું જે અપરાધ, દેષને કરતી વખતે આચાર્યો જોયેલ હોય એજ દેષની ગુરૂ પાસે આલોચના કરવી તે “દુષ્ટા” નામને આલેચના ત્રીજે દેષ છે. ૩ “જાય' જે મેટા અપરાધોની આલેચન કરે છે, અને નાના નાના અપરાધોની આલેચના કરતા નથી. તે બાદર” નામને આલેચનાને થે દેષ છે. ૪ “અમે રા’ જે પિતાના સૂક્ષ્મ અપરાધની આલોચના કરે છે, તે મેટા અપરાધની આચના કેમ નહીં કરે? અર્થાત્ જરૂર કરશે જ આચાર્ય પાસે એ વિચાર કરાવીને કેવળ સૂક્ષ્મ જ અતિચારોની આલેચના કરવી તે સૂમ નામને આલોચનાને પાંચમો દોષ છે. ૫ “છ” અત્યંત શરમ આવવાથી એવા ઢંગથી અતિચારેની આલેચના કરવી કે જેથી તેને બીજે સાંભળી ન શકે કેવળ પોતે જ કહે અને પોતે જ સાંભળી શકે તે છન્ન-પ્રચ્છન્ન નામને આલોચનાને છઠ્ઠો દોષ છે. ૬ “ા. રસ્ટ' બીજાઓ પણ સાંભળે એ રીતે જોર જોરથી બીજાઓને સંભળાવતા થકા અર્થાત્ અગીતાર્થોને સંભળાવતા સંભળાવતા અતિચારોની આલેચના કરવી તે શબ્દાકુલક નામને આલેચનાનો ૭ સાતમો દેશ છે. ૭ “વફુગળત્તિ એકજ અતિચાર રૂપ દેષની અનેક ગુરૂઓની પાસે આવેચના કરવી તે બહુજન નામને આચનાને આઠમે દોષ છે. ૮ “અવત્તિ' અગીતાર્થ આચાર્યની પાસે આલોચના કરવી તે અવ્યક્ત નામને આલેચનાને નવમે દેષ છે. ૯ ‘તરત’ જે દેવની આચના કરે છે, તે જ દોષનું સેવન કરનારા આચા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨ ૩