________________
પ્રતિસેવના કા નિરૂપણ
અતિચાર વિગેરેના સેવનનું નામ પ્રતિસેવના છે. ૧ આલેચનાના દસ પ્રકારના જે દ્વેષી છે, તે અહિયાં દોષ શબ્દથી કહ્યા છે. ૨ દાષાની આલે ચના ૩, આલેાચના દેવાને ચેગ્ય ગુરૂ ૪, સામાચારી ૫, પ્રાયશ્ચિત્ત ૬, અને તપ છ, આ સાત વિષયેાને લઇને હવે સૂત્રકાર આ નીચેના પ્રકરણના પ્રારંભ કરે છે-ાિળ મંતે ! ડિલેવબા ઉન્મત્ત' ઈત્યાદિ
ટીકાથ’- વિજ્ઞાન મંતે! ઢિલેગળા રમ્મત્તા' હૈ ભગવત્ પ્રતિસેવના કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમાં ! ાનિા રિલેવળા ફળત્તા' હૈ ગૌતમ ! પ્રતિસેના ૧૦ દસ પ્રકારની કહી છે, પ્રતિકૂલ સેવનાનું નામ પ્રતિસેવના છે. તથા પ્રતિસેવનાનું ખીજું' નામ સયમ વિરાધના છે. આ સયમ વિરાધના રૂપ પ્રતિસેવના સ'યમના દેષ રૂપ હૈાય છે. જેથી સંયમના દાષા કેટલા હાય છે ? આ રીતના આ પ્રશ્નના હેતુ છે અને સયમના દોષ દસ છે એ પ્રમાણેના પ્રભુશ્રીએ ઉત્તર કહેલ છે તે દસ ઢાષા આ પ્રમાણે છે. ‘વમાર ગળામોને આરે આવથ, સંજિત્તે સહપ્ર∞ારે મયપોષાય છીમન્ના' અહિયાં દપ વિગેરે પદોમાં સપ્તમી વિભક્તિ થઇ છે, તેના અર્થ આ પ્રમાણે છે.----મહુકાર થાય ત્યારે પ્રતિસેવના થાય છે. દપ અહંકાર-અભિમાનને કહે છે. અર્થાત્ અભિમાન રૂપ ૪પ થાય ત્યારે જે સયમની વિરાધના થાય છે, તે ક્રૂપ પ્રતિસેવના કહેવાય છે. ૧ ‘વમાર્' મદ્યપાન (દારૂ વિગેરે) વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂપ પ્રમાદ હોય છે. આ પ્રમાદથી જે સયમની વિરાધના થાય છે. તે પ્રમાદ વિરાધના કહેવાય છે. ૨ ‘અનામોળ’ અજ્ઞાન વિગેરેને અનાભાગ કહે છે. તે અજ્ઞાન વિગેરે રૂપ અનાભાગ થાય ત્યારે જે સયમની વિરાધના થાય છે, તે અનાભાગ પ્રતિસેવના કહેવાય છે, ૩ આરે' ગ્લાન વિગેરે અવસ્થામાં થવાવાળી જે સયમની વિરાધના છે તે આતુર પ્રતિસેવના કહેવાય છે, ‘'વ' આપત્તિ આવી પડે ત્યારે સંયમની જે વિરાધના થાય છે, તે આપપ્રતિસેવના કહેવાય છે. પ દ્રવ્ય વગેરેના ભેદથી આપત્તિ ચાર પ્રકારની ડાય છે. પ્રાસુક દ્રવ્ય વિગેરેની અપ્રાપ્તિનુ* નામ દ્રવ્ય આપત્તી કહેવાય છે. ૧ વન વિગેરે વિષમ ક્ષેત્રમાં રેકાઇ જવું (અટકી પડવુ) તેનું નામ ક્ષેત્રાપત્તિ છે, ર્ દુકાળ વિગેરે કાળનું નામ કાલાપત્તિ છે. ૩ અને ગ્લાન અવસ્થાનનુ નામ ભાવાપત્તિ છે. ૪ સ્વપક્ષ અને પરપક્ષ સમિશ્રિત ક્ષેત્ર થઈ જાય ત્યારે સયમની જે વિરાધના થાય છે. તે સ'કીણ તા પ્રતિસેવના કહેવાય છે. ક્ આકસ્મિત ક્રિયારૂપ સહકારથી થવાવાળી જે વિરાધના છે, તે આકસ્મિત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૨૨