________________
અને ૫૪ ચોપન ઉપશામક હોય છે, “gamવિના પદુ તથા પૂર્વ પ્રતિ પન્નક યથાખ્યાત સંયને લઈને તેઓ એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી બે કરોડથી લઈને નવ કરોડ સુધી હોય છે. એ રીતે આ પાંત્રીસમું પરિમાણ દ્વાર કહ્યું છે. પરિમાણદ્વાર સમાપ્ત છે
હવે છત્રીસમા અબદુત્વ દ્વારનું કથન કરવામાં આવે છે.
'एएसि णं भंते! सामाइय छेदोवद्रावणियपरिहारविसुद्धियसुहमसंपरायः કાજલ્લા સંગoi૦” હે ભગવન આ ઉપર વર્ણવેલા સામાયિક સંયત, છેદે - પસ્થાપનીય સંયત પરિહારવિશુદ્ધિક સંયત સૂમસાંપરાય સંયત અને યથા
ખ્યાત સંયતમાં કે કોનાથી અલપ છે? કેણું કેનાથી વધારે છે? કાણ કેની બરોબર છે? અને કેણુ કેનાથી વિશેષાધિક છે ? અહિયાં પાવાદથી “વા વદુ વા તુરા રા” આ પદ ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! વલ્યોવા સદુમરંપરા જંકયા ગૌતમ! સૌથી ઓછા સૂક્ષ્મસં૫રાય સંયતા છે. કેમકે સૂમસં૫રાય સંયતને કાળ છેડે હોય છે. તથા તેઓ નિન્ટેની બરોબર હોવાથી એક સમયમાં બસેથી લઈને ૯૦૦ નવસે સુધી હોઈ શકે છે. “રિણારવિઢિયાચા કassTorr' તેના કરતાં પરિહારવિશુદ્ધિક સંયત સંખ્યાતગણું વધારે છે. તેનું કારણ સૂમસં૫રાય સંયતોના કાળથી વધારે હોય છે. અને તેઓ પલકો પ્રમાણે સહસ્ત્ર પ્રથકૃત્વ અર્થત બે હજારથી લઈને નવ હજાર સુધી હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતાની અપેક્ષાથી “કરવાચાં કયા સંવેદનyri યથા ખ્યાત સંયતે સંખ્યાતગણું અધિક છે. તેનું કારણ એ છે કે તેઓને પરિણામ કેટિ પૃથકૂવ કહેલ છે. “ોવાળિયોંગયા ગુણા” યથા
ખ્યાત સંયોની અપેક્ષાથી છેદો પસ્થાપનીય સંયત સંખ્યાતગણી વધારે છે, કેમકે તેઓનું પ્રમાણ કટિશતપૃથકત્વનું કહેલ છે. “સામાચરંજયા સંગગુt” સામાયિક સંયત, છેદપસ્થાપનીય સંયો કરતાં સંખ્યાતગણું વધારે છે, કેમકે તેઓનું પ્રમાણુ કષાય કુશીના કથન પ્રમાણે કેટિસહસ્ત્ર પૃથત્વરૂપ છે. આ રીતે સૌથી ઓછા સૂમસાપરાય સંય છે. અને સૌથી વધારે સામાયિક સંયડે છે. અને બાકીનાઓ અપેક્ષાથી અહ૫ પણ છે, અને અધિક પણ હોય છે. સૂછવા - આ રીતે સંયતેનું કથન કરીને હવે સૂત્રકાર તેઓમાં કેટલાક સાધુઓ પ્રતિસેવનાવાળા પણ હોય છે, તેથી તે પ્રતિસેવનાના ભેદને અને પ્રતિસેવ નાની આલોચનાના દેને તથા આલેચક (આલેચના કરવાવાળા)ના ગુણોને બતાવવા માટે નીચે પ્રમાણે સંગ્રહગાથા કહે છે. “હિરેવના ઈયાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨૧