SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જો હાય છે, તેા જધન્યથી એક અથવા બે અથવા ત્રણ હાય છે. અને ઉત્કૃષ્ટથી ‘સચવુદુÄ' શતપૃત્ર હાય છે, એટલે કે ખસેથી લઈને નવસે સુધી એક સમયમાં હોય છે. તથા પુત્રવિન્ગર્ પલુચ' પૂર્વ` પ્રતિપન્નની અપેક્ષાથી-પૂ કાળમાં દેપસ્થાપનીય પ્રાપ્ત થયેલા પુરૂષોની અપેક્ષાથી બ્રિચ અસ્થિ ન્નય સ્થિ' એક સમયમાં કોઈવાર હાય પણ છે, અને કેાઈવાર નથી પણ હતા. ‘નરૂ અધિ' જો તેએ હાય છે, તે! નન્નેનં જોકી યવુજ્જુTM’ ધન્યથી ટિ શપૃથ હોય છે. જોતેન વોરા યપુ ત’ ઉત્કૃષ્ટથી પણ કેટ શતપૃથવ હોય છે. ‘વારવિભુષ્ક્રિયાના પુll' પુલાકાના કથન પ્રમાણે એક સમયમાં પરિહારવિશુદ્ધિક સયતા ડાય છે. અર્થાત્ યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછ્યુ છે કે--હે ભગવન્ પિરચારવિશુદ્ધિક સયત એક સમયમાં કેટલા હાય છે? ત્યારે પ્રભુશ્રીએ ઉત્તરમાં એવું કહ્યું કે-હૈ ગૌતમ ! પ્રતિપદ્યમાન પરિહાર વિશુદ્ધિક સયતાની અપેક્ષાથી એટલે કે વર્તમાન કાળમાં પરિહારવિશુદ્ધિક સંયમપણાને પ્રાપ્ત કરનારા પુરૂષોની અપેક્ષાથી તેઓ કોઇવાર હાય પશુ છે, અને કૈઇવાર નથી પણ હાતા જો હાય છે તે જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ હોય છે, અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ હોય છે, અર્થાત્ ખસેથી લઈ ને નવસે સુધી હાય છે. તથા પૂત્રપ્રતિપન પુરૂષોની અપેક્ષાથી એટલે કે પૂર્વકાળમાં પરિહારવિશુદ્ધિક સયમને પ્રાપ્ત થયેલ પુરૂષાની અપેક્ષાથી તેઓ એક સમયમાં હાય પણ છે, અને નથી પણ હાતા. જો હાય છે, તે જઘન્યથી એક અથવા એ અથવા ત્રણ હોય છે. અને ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ત હોય છે. ‘મુદ્ઘનસંપરચા ના નિયા' નિગ્રન્થાના કથન પ્રમાણે સૂમસ'પરાય સયતાનુ` પરિમાણુ છે. અર્થાત્ વર્તમાન કાળમાં સૂક્ષ્મસ'પરાય સયમને પ્રાપ્ત કરવાવાળા જીવેાની અપેક્ષાથી સૂક્ષ્મસ'પરાય સયત એક સમયમાં હાય પણ છે અને નથી પણ હાતા જો ડાય છે, તેા જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ હાય છે, અને ઉત્કૃષ્ટથી ૬૨ માસા હૈાય છે. તથા પૂર્વ પ્રતિપદ્યમાનાના આશ્રય કરીને સૂક્ષ્મસ પરાય સયત કોઈવાર હાય પણ છે, અને કેાઈવાર નથી પણ હાતા. જો હાય છે, તા જાન્યથી એક અથવા બે અથવા ત્રણ હાય છે. અને ઉત્કૃષ્ટથી શતપૃથત્ર ડાય છે. ‘વાચસંગયાનાં પુચ્છા' હે ભગવન્ યથાખ્યાત સુયત એક સમયમાં કેટલા હૈાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘પોયમા ! વિજ્ઞમાળણ્ વદુર્ વિચ સ્થિ પ્રિય સ્થિ’હું ગૌતમ ! પ્રતિપદ્યમાન યથાખ્યાત સયતાને આશ્રય કરીને તેમે કદાચિત એક સમયમાં હાય પશુ છે, અને કદાચિત્ નથી પણ હાતા નફ સ્થિ ન્નેનું કો વારો ના વિન્નિ વા' જો તે એક સમયમાં હેાય છે, તે! જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ હાય છે, અને કોસેળ વાદુ' ઉત્કૃષ્ટથી ૧૬૨ એકસે ખાસઠ હાય છે. તેમાં ‘અમુત્તર આવવાનું પત્રન' જીવસોમાાં' તેમાં ૧૦૮ એકસે આઠે ક્ષેપક શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૨૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy