________________
સદુમરંપરાથરણા વાળચંડd' સૂફમસં૫રાય સંયતને નિર્ગસ્થના કથન પ્રમાણે એક પણ સમુદ્રઘાત લેતો નથી. “બાર કા સિખાચર' યથાખ્યાત સંયતને નાતકના કથન પ્રમાણે કેવળ એક કેવલી મુઘાત જ હોય છે. એ રીતે આ એકત્રીસમાં સમુદ્રઘાત દ્વારનું કથન સમાપ્ત મસૂર દા હવે બત્રીસમા ક્ષેત્રદ્વારનું કથન કરવામાં આવે છે.
સામારૂથરંગg | મતે !' હે ભગવન સામાયિક સંયત “જો સંગરમને હોગા, માંગરૂમને ફોન પુરી” લોકના સંખ્યામાં ભાગમાં હોય છે? કે અસંખ્યાતમા ભાગમાં હોય છે? અથવા સંખ્યાત ભાગોમાં હોય છે? અથવા અસંખ્યાત ભાગમાં હોય છે? અથવા સઘળા લેકમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા ! જો સજારૂમાને કહ્યું પુરાણ' હે ગૌતમ ! સામાયિક સંયત લેકના સંખ્યામાં ભાગમાં હોતા નથી. પરંતુ લેકના અસંખ્યાત ભાગમાં હોય છે. તે લેકના સંખ્યાત ભાગોમાં હોતા નથી અને અસંખ્યાત ભાગોમાં પણ દેતા નથી, તથા તે સર્વલોકમાં પણ હોતા નથી, આ કુમથી પુલાકના પ્રકરણ પ્રમાણે અહિયાં ઉત્તર વાકય સમજવું. “gવં જાવ સામiારાણ' સામાયિક સંયતના કથન પ્રમાણે યાવતુ સૂમસં૫રાય સંયતનું કથન પણ સમજવું. અહિયાં યાવ૫દથી છેદપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત આ બંને ગ્રહણ કરાયા છે. તથા છેદપસ્થાપનીય સંયતથી લઈને સૂફમસં૫રાય સંયત સુધીના જીવે લોકના સંખ્યામાં ભાગમાં લેકના અસંખ્યાત ભાગોમાં અને સર્વલોકમાં હોતા નથી. પણ તે બધા લેકના અસંખ્યાતના ભાગમાં જ હોય છે, “મરાયસંગર ઝહીં સિMig” યથાખ્યાત સંયત સ્નાતકના કથન પ્રમાણે લેકના સંખ્યાતમા ભાગમાં હોતા નથી. સંખ્યાત ભાગોમાં હોતા નથી. પરંતુ તે લેકના અસંખ્યાતમા ભાગમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે, અને સર્વ લેકમાં પણ હોવાનું કથન કેવલિસમુદ્દઘાતની અપેક્ષાથી છે, તેમ સમજવું,
બત્રીસમા ક્ષેત્રદ્વારનું કથન સમાપ્ત હવે તેત્રીસમા સ્પર્શના દ્વારનું કથન કરવામાં આવે છે.
“સામાજ્ઞા મંa !” હે ભગવન સામાયિક સંયત “ોરણ ૪ સંકામા કુતરૂ લેકના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે? અથવા અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “નવ ફોજ્ઞા દેવ કુag” હે ગૌતમ! સામાયિક સંયત લેકના સંખ્યામા ભાગને સ્પર્શ કરતા નથી. લેકના અસંખ્યાત ભાગોને સ્પર્શ કરતા નથી. અને તે સર્વ લેકને પણ સ્પર્શ કરતા નથી પરંતુ લેકના અસંખ્યાતમા ભાગને જ સ્પર્શ કરે છે. આ પ્રમાણેનું કથન યાવત્ યથાખ્યાત સંયત સુધી સમજવું. એ રીતે આ તેત્રીસમા સ્પર્શના દ્વારનું કથન સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧૮