________________
હોવમહાવીઓ' હ ગીતમ! પરિહારવિશુદ્ધિક સંયતેનું અંતર જઘન્યથી ચોરાશી હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી ૧૮ અઢાર કેડાછેડી સાગ રેપમનું અંતર હોય છે. અવસર્પિણી કાળના દુષમામાં અને દુષમદુષમા કાળમાં અને ઉત્સર્પિણી કાળના દુષમ દુષમા કાળમાં અને દુષમા કાળમાં દરેકમાં ૨૧-૨૧ એકવીસ, એકવીસ હજાર વર્ષનું અંતર રહે છે. કેમકેઆ કાળમાં પરિહારવિશુદ્ધિક સંયતે હેતા નથી. તેથી આ કારણને લઈને પરિહારવિશુદ્ધિક સંયતનું અંતર ૮૪ ચોર્યાશી હજાર વર્ષ પ્રમાણ જઘન્યથી થઈ જાય છે. અહિયાં છેલલા તીર્થંકરની પછી પાંચમા આરામાં પરિહાર વિશદ્ધિક ચારિત્રને કાળ અને ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પરિહારવિશદ્ધિક ચારિત્રને સ્વીકાર કર્યા પહેલા કાળ અલ્પ હોવાથી વિવક્ષિત થયે નથી. ઉત્સર્પિણીમાં ચાવીસમા તીર્થંકરના તીર્થમાં પરિહારવિશુદ્ધિક સંયમ હોય છે, તેથી સુષમદુષમ વિગેરે ત્રણ આરાએમાં ક્રમથી ત્રણ અને ચાર સાગરેપમ કટાકોટિ પ્રમાણ કાળ વીત્યા પછી અને અવસર્પિણીના સુષમ વિગેરે ત્રણ કાળમાં ૪-૩-૨ કટાકેટિસાગરોપમ કાળ વ્યતીતપ્રાય થઈ જાય ત્યારે પહેલા જીનના તીર્થમાં પરિહાર વિશુદ્ધિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. આ ક્રમથી પરિહારવિશુદ્ધિકનું અંતર ઉત્કૃષ્ટથી ૧૮ અઢાર કટિકટિ સાગરોપમનું આવી જાય છે. “દુમરંપરાગા ના ળિચંડા” સૂક્ષ્મસંપાય સંયતનું અંતર નિર્ચના કથન પ્રમાણે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી ૬ છ માસનું હોય છે. “અલ્લાવાળું કદ રામામંડયા” યથાખ્યાત સંયતનું અંતર સામાયિક સંયના અંતર પ્રમાણે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષોનું હોય છે. એ રીતે આ ત્રીસમા અન્તરદ્વારનું કથન સમાપ્ત.
હવે એકત્રીસમા સમુદ્રઘાત દ્વારનું કથન કરવામાં આવે છે. –
“સામાવલંચ i મેતે ! જ સમુઘાથા પન્નત્તા” હે ભગવન સામાન્ય યિકસંયતને કેટલા સમુદ્દઘાત કહૃાા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમાં ! મુઘારા પuળા” હે ગૌતમ! સામાયિક સંયતને છ સમુદુઘાતે કહ્યા છે. “ના વાચકુલી’ જે પ્રમાણે કષાય કુશીલને છ સમુંદૂઘાને કહ્યા છે. તે પ્રમાણે વેદના સમુદ્રઘાતથી લઈને આહારક સમુદ્દઘાત સુધીના સઘળા સમુદુઘાતો સામાયિક સંયતને હોય છે. “યું છેવટ્રાવળપણ વિ' સામાયિક સંયતના કથન પ્રમાણે છેદો સ્થાપનીય સંયતને પણ વેદના સમુદ્રઘાતથી લઈને આહારક સમુદ્દઘાત સુધીના છ સમુદ્દઘાતે હેય છે. “ifહારવિહુવિધ જ્ઞા પુરાણ” પરિહારવિશુદ્ધિક સંયતને પુલાકના કથન પ્રમાણે વેદના, કષાય અને મારાન્તિક આ ત્રણ સમુઘાતે હોય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧ ૭