SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ત હોય છે. “પરં વાવ બતાવહંગા' એજ પ્રમાણે યાવત એક યથાખ્યાત સંયતનું એક બીજા યથાખ્યાત સંયતથી એક છેદપસ્થાપનીયન બીજા છેડેપથાપનીયથી અને પરિહારવિશુદ્ધિકનું બીજા પરિહારવિશુદ્ધિક સંયતથી અંતર-વ્યવધાન રહે છે. નામરૂચનચાળું મંતે ! પુરઝા' હે ભગવદ્ અનેક સામાયિક સંવતને કેટલા કાળનું અંતર હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“જો મા ! નથિ મંત્તર” હે ગૌતમ! અનેક સામાયિક સંયનું અંતર હતું નથી. કેમકે તેમાં કઈને કઈ સામાયિક સંયત સદા વિદ્યમાન રહે છે. છેવોવરાવgિ gશ્ના' હે ભગવનું છેદેપસ્થાપનીય સંયતેનું અંતર કેટલા કાળન હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોય! વ િવાસણારું કોણે મટ્ટાણસરોવનોકાયોતી છે ગૌતમ ! છેદેપસ્થાપનીયનું જઘન્યથી અંતર ૬૩ ત્રેસઠ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અંતર અઢાર કેડાછેડી સાગરોપમનું હોય છે. અવસર્પિણી કાળમાં દુષમા નામના પાંચમા આરા સુધી છે પસ્થાપન, ચારિત્ર હોય છે. તે પછી છઠ્ઠા આરામાં ૨૧ એકવીસ હજાર વર્ષ અને ઉત્સપિણીના ૨૧ હજાર વર્ષ પ્રમાણ પહેલા આરામાં અને ૨૧ એકવીસ હજાર વર્ષ પ્રમાણુ બીજા આરામાં છેદે પસ્થાપનીય ચારિત્રને અભાવ થઈ જાય છે. આ રીતે ૬૩ તેસઠ હજાર વર્ષ પ્રમાણ છેદેપસ્થાપનીય સંય તેનું જઘન્યથી અંતર થઈ જાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર આ પ્રમાણે છે-ઉત્સપિણીના ૨૪ ચાવીસમા ભદ્ર કીર્તિજીનના તીર્થ સુધી છે પસ્થાપનીય ચારિત્ર હોય છે, તે પછી બે સાગરોપમ કેડાછેડી પ્રમાણવાળા ચોથા આરામાં ત્રણ સાગરોપમ કડાકોડી પ્રમાણવાળા ચોથા આરામાં ત્રણ સાગરોપમ કોડાકેડી પ્રમાણુવાળા પાંચમા આરામાં અને ચાર સાગરોપમ કડાકોડી પ્રમાણ વાળા છઠ્ઠા આરામાં તથા અવસર્પિણીના ૪ કેડાછેડી સાગરોપમ પ્રમાણ વાળા પહેલા આરામાં ૩ ત્રણ કેડીકેડી સાગરોપમ પ્રમાણુવાળા બીજા આરામાં અને બે કેડીકેડી સાગરોપમ પ્રમાણુવાળા ત્રીજા આરામાં છેદેપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. તે પછી અવસર્પિણીના ચેથા આરામાં પહેલા જનના તીર્થમાં છેદે સ્થાપનીય ચારિત્ર હોય છે, એ રીતે ઉત્કૃષ્ટ અંતર છેદેપસ્થાપનીય સંયતનું જણાઈ આવે છે. અહિયાં ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતરની સંકલન કરવાથી ઉત્કૃષ્ટ પક્ષમાં કંઈક કાળ ઓછો રહે છે. અને જઘન્ય પક્ષના અંતરમાં કઈક કાલ વધે છે, તે પણ તે અ૫ હોવાથી વિવક્ષિત થયે નથી. “રિહારશુદ્ધિચકa gછો” હે ભગવન્ પરિહારવિશુદ્ધિક સંયતેનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छ है-'गोयमा ! जहन्नेणं चउरास्त्रीई वाससहस्साई उक्कोसेणं अट्टारससाग શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy