SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરિહાર વિશુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય છે ‘સુદુમસંવાયલું ચન્ન નન્નેનું યોન્નિ રોત્તેનું નવ' સૂક્ષ્મસ'પરાય સયતને જઘન્યથી અનેક ભવામાં સૂક્ષ્મસ’પરાય ચારિત્રની પ્રાપ્તિ એ વાર થાય છે. અને ઉત્કૃષ્ટથી નવ વાર થાય છે. રીતે તેને અનેક ભવામાં જઘન્યથી એ અને ઉત્કૃષ્ટથી નવ આકષ હાય છે. સૂમસ પરાય સયતને એક ભવમાં ચાર આકષ કહ્યા છે. અને તેના ૩ ત્રણ ભવ બતાવ્યા છે. તેથી એક ભત્રમાં ચાર અને ખીજા ભવમાં પણ ચાર તથા ત્રીજા ભવમાં એક એ ક્રમથી ૯ આકષ હોય છે. ‘વાચન બન્નેન ટ્રોનિ પ્રશ્નોમેળ યંત્ર' યથાખ્યાત સયતને જઘન્યથી અનેક ભવામાં એ આકર્યાં હોય છે, અને ઉત્કૃષ્ટથી પાંચ આકષ હોય છે. તેને પાંચ આકષ આ પ્રમાણે ડાય છે—પહેલા ભવમાં બે ખીજા ભવમાં બે અને ત્રીજા ભવમાં એક એ રીતે અનેક ભવામાં ૫ પાંચ આકર્ષી થઇ જાય છે. અઠયાવીસમું આકર્ષદ્વાર સમાપ્ત ॥૨૮॥ હવે ઓગણત્રીસમા કાળ દ્વારનું કથન કરવામાં આવે છે. ‘બ્રામાર્ચસંજ્ઞા મતે ! હાજમો ચેષિર' હાફ' હે ભગવન્ જીવા સામાયિક સયત કેટલા કાળ સુધી રહે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નેળ ક સમય જોતેનું ફેમૂળશષ નદ્િવરેફ' ઝળિયા પુવકોરી' હે ગૌતમ ! જીવ સામાયિક 'યત જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ક્રમ નવ વ” એછા એક પૂર્વ કેટ સુધી રહે છે. સામાયિક સયતને જે કાળ જઘન્યથી એક સમયના કહ્યો છે, તેનુ કારણ એ છે કે-સામાયિક ચારિત્ર્યની પ્રાપ્તિ પછીના અનંતર સમયમાં જ તેમનું મરણુ થઈ જાય છે. તથા તેના જે ઉત્કૃષ્ટ કાળ કહેલ છે, તે ગર્ભ સમયથી લઈને કહ્યો છે, તેમ સમજવું. અથવા આઠ વર્ષ ક્રમ પૂ`ફોટિને સમજવા જોઈએ. જો જન્મ દિવસથી તેમની ગણના કરવામાં આવે તે ‘વય છેોષટ્રાનિ વિ' એજ પ્રમાણે છેદો પસ્થાપનીય સયતના સબંધમાં પશુ કાળની અપેક્ષાથી કથન સમજવુ જોઇએ. અર્થાત્ છેદેપસ્થાપનીય સયત પણ કાળની અપેક્ષાથી એક સમય સુધી જધન્યથી અને દેશેાન નવ વર્ષ ઓછા એક પૂર્વકાટિ સુધી ઉત્કૃષ્ટથી છેદેશપસ્થાપનીયપણામાં રહે છે, ‘રિહારવિપુદ્ધિ‚ ગોળ ' સમય કોણેન વૈમૂળવંદ્' મૂળતીસાર વાલે ્નયા પુજોકી' પરિહારવિશુદ્ધિકસયત જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા ૨૯ એગણત્રીસ વહીન પૂર્વ ક્રેડિટ વષ સુધી પરિહારવિશુદ્ધિક સયતપણામાં રહે છે. આ થનનું તાત્પ એ છે કે-કઈક ઓછા નવ વર્ષોંના જન્મ પર્યાયવાળા કાઈ પૂર્વ કાટિની આયુષ્યવાળા જીવને દીક્ષા ગ્રહણથી દીક્ષા પર્યાયના વીસ વર્ષ જ્યારે તેના પૂરા થઈ જાય ત્યાં સુધીમાં તે દ્રષ્ટિવાદનુ અધ્યયન કરી લે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૧૩
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy